McqMate
1. |
નીકરી માટેની અરજીમાં પ્રથમ શું લખાય? |
A. | સંબોધન |
B. | નામ-સરનામું |
C. | લિખિતંગ |
D. | ગમે તે |
Answer» B. નામ-સરનામું |
2. |
નામ-સરનામું કઈ બાજું લખી શકાય? |
A. | ઉપર જમણી બાજું |
B. | મધ્યમાં |
C. | નીચે |
D. | છેલ્લે |
Answer» A. ઉપર જમણી બાજું |
3. |
સરનામું લખ્યા પછી ત્યાં શું લખાય? |
A. | લિખિતંગ |
B. | સંબોધન |
C. | તારીખ |
D. | કશું નહીં |
Answer» C. તારીખ |
4. |
અરજીમાં પીનકોડ નંબર ક્યાં લખાય? |
A. | નામ પછી |
B. | ગામ-શહેર પછી |
C. | વિસ્તાર પછી |
D. | ગમે ત્યાં |
Answer» B. ગામ-શહેર પછી |
5. |
અરજી કરનારના નામ-સરનામા પછી અરજીમાં શું લખાય? |
A. | ઘટના |
B. | લિખિતંગ |
C. | અભ્યાસ |
D. | સંબોધન |
Answer» D. સંબોધન |
6. |
સંબોધન કઈ બાજું લખાય? |
A. | ડાબી |
B. | જમણી |
C. | મધ્ય |
D. | નીચે |
Answer» A. ડાબી |
7. |
જે કારણથી પત્ર લખાયો છે, તે કારણને શામાં ગણી શકાય? |
A. | નામ |
B. | વિષય |
C. | સરનામું |
D. | લિખિતંગ |
Answer» B. વિષય |
8. |
અભ્યાસક્રમ મુજબ નોકરી માટેની અરજી કોણ કરી શકે? |
A. | S.S.C |
B. | H.S.C |
C. | ગ્રેજ્યુએટ |
D. | અભણ |
Answer» C. ગ્રેજ્યુએટ |
9. |
સરકારી નોકરી માટેની અરજીમાં શું અનિવાર્ય નથી? |
A. | અભ્યાસ |
B. | નાગરિકતા |
C. | નામ સરનામું |
D. | શોખ |
Answer» D. શોખ |
10. |
સરકારી નોકરી માટેની અરજીમાં શું લખી શકાય નહીં? |
A. | સરનામું |
B. | વિષય |
C. | કોઈની ભલામણ |
D. | તારીખ |
Answer» C. કોઈની ભલામણ |
11. |
જે હેતુથી અરજી કરાય છે, તેનું વિવરણ ક્યાં કરાય છે? |
A. | પ્રારંભમાં |
B. | મધ્યભાગમાં |
C. | અંતમાં |
D. | ક્યાંય નહીં |
Answer» B. મધ્યભાગમાં |
12. |
નોકરીની અરજીમાં જન્મ તારીખના પુરાવામાટે શું માની શકાય? |
A. | સરનામું |
B. | માર્કશીટ |
C. | સંબોધન |
D. | શાળા છોડ્યાનું પ્રમાણપત્ર |
Answer» D. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર |
13. |
અરજીના અંતમાં શું લખાય? |
A. | લિખિતંગ |
B. | સંબોધન |
C. | તારીખ |
D. | કશું નહીં |
Answer» A. લિખિતંગ |
14. |
લિખિતંગ કઈ બાજુ લખાય? |
A. | ઉપર |
B. | મધ્ય |
C. | જમણી બાજુ નીચે |
D. | ગમે ત્યાં |
Answer» C. જમણી બાજુ નીચે |
15. |
લિખિતંગ પછી શું લખાય? |
A. | આપનો વિશ્વાસુ |
B. | સંબોધન |
C. | તારીખ |
D. | ગમે તે |
Answer» A. આપનો વિશ્વાસુ |
16. |
સમાચાર લેખકનો એકમ કોના પર આધારિત છે? |
A. | ઈતિહાસ |
B. | વિજ્ઞાન |
C. | પત્રકારત્વ |
D. | ભૂગોળ |
Answer» C. પત્રકારત્વ |
17. |
પત્રકારનું શાના પર પ્રભુત્વ હોવું જોઈએ? |
A. | ઈતિહાસ |
B. | ભાષા |
C. | વિજ્ઞાન |
D. | ભૂગોળ |
Answer» B. ભાષા |
18. |
પત્રકાર કેવો હોવો જોઈએ? |
A. | સરકાર તરફી |
B. | વિરોધપક્ષ તરફી |
C. | પોતાના તરફી |
D. | તટસ્થ |
Answer» D. તટસ્થ |
19. |
પત્રકારમાં કયું લક્ષણ ન હોવું જોઈએ? |
A. | ડરપોકપણું |
B. | સત્ય |
C. | નિર્ભય |
D. | તટસ્થતા |
Answer» A. ડરપોકપણું |
20. |
સમાચાર લેખનમાં પહેલાં શું લખાય? |
A. | મધ્યભાગ |
B. | શીર્ષક |
C. | તારીખ |
D. | વિવરણ |
Answer» B. શીર્ષક |
21. |
સમાચારનું શીર્ષક કેવું હોવું જોઈએ? |
A. | એકદમ ટૂંકું |
B. | ખૂબ લાંબુ |
C. | સમાચારના મુખ્ય સારરૂપ |
D. | ગમે તે |
Answer» C. સમાચારના મુખ્ય સારરૂપ |
22. |
શીર્ષક નીચે પ્રથમ શું લખાય? |
A. | સ્થળ-તારીખ |
B. | મધ્યભાગ |
C. | વિવરણ |
D. | ગમે તે' |
Answer» A. સ્થળ-તારીખ |
23. |
શીર્ષક નીચે સ્થળ-તારીખ કઈ જગ્યાએ લખાય? |
A. | મધ્યમાં |
B. | જમણી બાજું |
C. | ડાબી બાજું |
D. | ઉપર |
Answer» B. જમણી બાજું |
24. |
સમાચાર આપતી સંસ્થા કે પ્રતિનિધિ શબ્દ શીર્ષક નીચે ક્યાં લખાય? |
A. | મધ્યમાં |
B. | જમણી બાજું |
C. | ડાબી બાજું |
D. | ઉપર |
Answer» C. ડાબી બાજું |
25. |
નીચેનામાંથી કઈ સમાચાર આપતી સંસ્થા નથી? |
A. | પી.ટી.આઈ |
B. | યુ.એન.આઈ |
C. | ભાસ્કર ન્યુજ |
D. | સરકાર |
Answer» D. સરકાર |
26. |
સમાચાર લેખનની ભાષા કેવી હોવી જોઈએ? |
A. | કલ્પનાયુક્ત |
B. | વ્યવહારભાષા |
C. | અલંકારોથી ભરપુર |
D. | ગમે તે |
Answer» B. વ્યવહારભાષા |
27. |
સમાચાર ના પ્રથમ ફકરામાં શું હોવું જોઈએ? |
A. | મુખ્ય બાબતો |
B. | વિવરણ |
C. | ભાષા પ્રભુત્વ |
D. | બધું જ |
Answer» A. મુખ્ય બાબતો |
28. |
સમાચારના વિવરણમાં શું હોવું જોઈએ? |
A. | ટૂંકી બાબતો |
B. | શીર્ષક |
C. | વિસ્તૃત નિરૂપણ |
D. | ગમે તે |
Answer» C. વિસ્તૃત નિરૂપણ |
29. |
નીચેનામાંથી કયું ગુજરાતી ભાષાનું મુખ્ય અખબાર નથી? |
A. | દિવ્ય ભાસ્કર |
B. | સંદેશ |
C. | ગુજરાત સમાચાર |
D. | ટાઈમ્સ ઓફ ઇન્ડિયા |
Answer» D. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા |
30. |
સમાચાર કે ઘટના લેખન કેટલા શબ્દોમાં લખી શકાય? |
A. | ૧૦૦ શબ્દો |
B. | ૨૦૦ શબ્દો |
C. | ૩૦૦ શબ્દો |
D. | શબ્દો નક્કી કરી શકાય નહીં |
Answer» D. શબ્દો નક્કી કરી શકાય નહીં |
31. |
પત્રકારત્વ એ કોનો મહત્વનો સ્તંભ ગણાય છે? |
A. | લોકશાહી |
B. | ઈતિહાસ |
C. | રાજનીતિ |
D. | વિજ્ઞાન |
Answer» A. લોકશાહી |
32. |
ફરિયાદ પત્ર કોણ લખી શકે? |
A. | વિધાર્થી |
B. | ખેડૂત |
C. | કર્મચારી |
D. | કોઈપણ વ્યક્તિ |
Answer» D. કોઈપણ વ્યક્તિ |
33. |
ફરિયાદ પત્રમાં શું હોય છે? |
A. | ફરિયાદ |
B. | પ્રસંશા |
C. | ગર્વ |
D. | કશુંજ નહી |
Answer» A. ફરિયાદ |
34. |
ફરિયાદ પત્ર કોને લખી શકાય? |
A. | મામલતદાર |
B. | વિષય સંબંધિત અધિકારીને |
C. | કુલપતિ |
D. | કલેકટર |
Answer» B. વિષય સંબંધિત અધિકારીને |
35. |
ફરિયાદ પત્રમાં કેટલાં વ્યક્તિની સહી હોય છે? |
A. | એક |
B. | પાંચ |
C. | દશ |
D. | પચાસ |
Answer» A. એક |
36. |
નવું રેશનકાર્ડ કઢાવવા કોને પત્ર લખાય? |
A. | નગરપાલિકા |
B. | યુનિવર્સિટી |
C. | મામલતદાર |
D. | કમિશ્નર |
Answer» C. મામલતદાર |
37. |
પીવાનું પાણી ન આવતું હોય તો કોને ફરિયાદ પત્ર લખાય? |
A. | કુલપતિ |
B. | જંગલખાતું |
C. | સમાકલ્યાણખાતું |
D. | નગરપાલિકા |
Answer» D. નગરપાલિકા |
38. |
વૃક્ષો બચાવવા માટે કોને ફરિયાદ પત્ર લખાય? |
A. | યુનિવર્સિટી |
B. | જંગલખાતું |
C. | સમાજકલ્યાણખાતું |
D. | ઉધોગકેન્દ્ર |
Answer» B. જંગલખાતું |
39. |
ચોરી-લૂંટફાટ રોકવા માટે કોને ફરિયાદ પત્ર લખી શકાય? |
A. | યુનિવર્સિટી |
B. | જંગલખાતું |
C. | પોલીસ |
D. | ઉધોગકેન્દ્ર |
Answer» C. પોલીસ |
40. |
આવેદનપત્ર કેટલાં લોકો લખી શકે? |
A. | એકથી વધારે |
B. | એક |
C. | ત્રણ |
D. | પાંચ |
Answer» A. એકથી વધારે |
41. |
સમૂહની ફરિયાદના પત્રને શું કહેવાય? |
A. | ફરિયાદપત્ર |
B. | આવેદન પત્ર |
C. | સરકારી પત્ર |
D. | કશુંજ નહીં |
Answer» B. આવેદન પત્ર |
42. |
કોઈ સંસ્થા આવેદનપત્ર આપે તો એમાં કોણ સહી કરી શકે? |
A. | સભ્ય |
B. | બે સભ્ય |
C. | પ્રમુખ/મંત્રી |
D. | ગમે તે |
Answer» C. પ્રમુખ/મંત્રી |
43. |
કોલેજની ફી ઘટાડવા અંગે કોને આવેદનપત્ર આપી શકાય? |
A. | મામલતદાર |
B. | નગરપાલિકા |
C. | ઉધોગ કેન્દ્ર |
D. | યુનિવર્સિટી |
Answer» D. યુનિવર્સિટી |
44. |
વિદ્યાર્થીઓના અપડાઉન માટે નવી બસ શરૂ કરવા કોને આવેદનપત્ર આપવું જોઈએ? |
A. | એસ.ટી. ડેપો |
B. | નગરપાલિકા |
C. | યુનિવર્સિટી |
D. | મામલતદાર |
Answer» A. એસ.ટી. ડેપો |
45. |
મહિલા સુરક્ષા માટે કોને આવેદનપત્ર આપી શકાય? |
A. | નગરપાલિકા |
B. | પોલીસ |
C. | સમાજકલ્યાણ |
D. | યુનિવર્સિટી |
Answer» B. પોલીસ |
46. |
પછાત વર્ગના વિદ્યાર્થીઓના શિષ્યવૃતિના પ્રશ્નો માટે આવેદનપત્ર કોને આપી શકાય? |
A. | પોલીસ |
B. | નગરપાલિકા |
C. | સમાજકલ્યાણ |
D. | ઉધોગકેન્દ્ર |
Answer» C. સમાજકલ્યાણ |
47. |
ગદ્યકંડિકાના અર્થવિસ્તારમાં શું કરાય? |
A. | ટૂંકાણ |
B. | જે છે તેવું |
C. | કશુંજ નહીં |
D. | વિસ્તૃતીકરણ |
Answer» D. વિસ્તૃતીકરણ |
48. |
નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન' આ કંડિકામાં શું સંદેશ છે? |
A. | આળસ |
B. | નસીબ |
C. | ઊંચું લક્ષ્ય |
D. | કશુંજ નહીં |
Answer» C. ઊંચું લક્ષ્ય |
49. |
સફળતા જિંદગીની દસ્તરેખામાં નથી હોતી' આ કંડિકામાં શાનું મહત્વ છે? |
A. | મહેનત |
B. | નસીબ |
C. | ધર્મ |
D. | સમાજ |
Answer» A. મહેનત |
50. |
કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' આ કંડિકામાં શાનું મહત્વ છે? |
A. | મહેનત |
B. | કલા |
C. | ધર્મ |
D. | સમાજ |
Answer» B. કલા |
Done Reading?