1. |
તર્કસંગ્રહના લેખક કોણ છે? |
A. | અન્નંભટ્ટ |
B. | મમ્મટ |
C. | લોલ્લટ |
D. | ભટ્ટાચાર્ય |
Answer» A. અન્નંભટ્ટ |
2. |
પદાર્થની સંખ્યા કેટલી છે? |
A. | 6 |
B. | 7 |
C. | 8 |
D. | 9 |
Answer» B. 7 |
3. |
અન્નંભટ્ટ અનુસાર દ્રવ્યોની સંખ્યા કેટલી છે? |
A. | 6 |
B. | 7 |
C. | 8 |
D. | 9 |
Answer» D. 9 |
4. |
જેમાં ગન્ધ હોય તે કયું દ્રવ્ય કહેવાય? |
A. | જલ |
B. | પૃથ્વી |
C. | તેજ |
D. | વાયું |
Answer» B. પૃથ્વી |
5. |
અનિત્ય જલનું શરીર કયા લોકમાં હોય છે? |
A. | પાતાળ |
B. | સ્વર્ગ |
C. | વરુણ |
D. | વાયું |
Answer» C. વરુણ |
6. |
રૂપ વગરનું પણ સ્વર્શવાળું દ્રવ્ય કયું છે? |
A. | જલ |
B. | વાયું |
C. | તેજ |
D. | આકાશ |
Answer» B. વાયું |
7. |
ભાસ્વરશુક્લ રૂપ શેમાં રહેલ છે? |
A. | તેજ |
B. | જલ |
C. | વાયું |
D. | આકાશ |
Answer» A. તેજ |
8. |
ગુણોની સંખ્યા _____ છે? |
A. | 18 |
B. | 24 |
C. | 15 |
D. | 10 |
Answer» B. 24 |
9. |
____ એક કર્મનો પ્રકાર છે? |
A. | ઉત્ક્ષેપણ |
B. | સંયોગ |
C. | તેજ |
D. | સામાન્ય |
Answer» A. ઉત્ક્ષેપણ |
10. |
વિશેષની સંખ્યા____ છે? |
A. | પરિમિત |
B. | 50 |
C. | 25 |
D. | અનંત |
Answer» D. અનંત |
11. |
સ્પર્શના પ્રકાર કેટલા છે? |
A. | 2 |
B. | 5 |
C. | 3 |
D. | 8 |
Answer» C. 3 |
12. |
______ થી ગ્રહણ કરાય તે ગુણ રૂપ છે? |
A. | નાસિકા |
B. | ચક્ષુ |
C. | ત્વચા |
D. | પાદ |
Answer» B. ચક્ષુ |
13. |
રસનાથી ગ્રહણ થતો ગુણ કયો છે? |
A. | રસ |
B. | સંખ્યા |
C. | સ્પર્શ |
D. | ગન્ધ |
Answer» A. રસ |
14. |
ચૂર્ણ વગેરેનો પિંડ થવામાં કારણગુણ કયો છે? |
A. | સ્નેહ |
B. | ગુરુત્વ |
C. | પરત્વ |
D. | દ્રવત્વ |
Answer» A. સ્નેહ |
15. |
શબ્દનામનો ગુણ કઈ ઇન્દ્રિય ગ્રહણ થાય છે? |
A. | નાસિકા |
B. | કાન |
C. | ચક્ષુ |
D. | ઉદર |
Answer» B. કાન |
16. |
બુદ્ધિના _______ પ્રકાર છે? |
A. | 2 |
B. | 4 |
C. | 5 |
D. | 6 |
Answer» A. 2 |
17. |
કારણના ભેદ કેટલા છે? |
A. | 3 |
B. | 5 |
C. | 6 |
D. | 2 |
Answer» A. 3 |
18. |
લિંગના પ્રકાર છે? |
A. | 3 |
B. | 4 |
C. | 2 |
D. | 5 |
Answer» A. 3 |
19. |
સંદેહયુક્ત સાધ્યવાળો પદાર્થ _____ કહેવાય છે? |
A. | વિપક્ષ |
B. | પક્ષ |
C. | સપક્ષ |
D. | સંખ્યા |
Answer» B. પક્ષ |
20. |
સાધ્યનો અભાવ બીજા પ્રમાણથી નક્કી કરી શકાય તે ___ હેત્વાભાસ કહેવાય છે? |
A. | ઉપમિતિ |
B. | પક્ષ |
C. | બાધિત |
D. | અભાવ |
Answer» C. બાધિત |
21. |
આકાંક્ષા વગરનું વાક્ય _____ કહેવાય છે? |
A. | અપ્રમાણ |
B. | વૈદિક |
C. | લૌકિક |
D. | પ્રમાણ |
Answer» A. અપ્રમાણ |
22. |
યથાર્થવક્તા ________ કહેવાય છે? |
A. | અરિ |
B. | શત્રુ |
C. | મિત્ર |
D. | આપ્ત |
Answer» D. આપ્ત |
23. |
ઈશ્વરથી કહેલ વાક્ય ______ કહેવાય છે? |
A. | વૈદિક |
B. | લૌકિક |
C. | શાસ્ત્રીય |
D. | પ્રમાણભૂત |
Answer» A. વૈદિક |
24. |
અયથાર્થ અનુભવના _____ પ્રકાર છે? |
A. | 2 |
B. | 3 |
C. | 4 |
D. | 5 |
Answer» B. 3 |
25. |
વેગનો સમાવેશ કોના પ્રકારમાં થાય છે? |
A. | સંસ્કાર |
B. | પ્રયત્ન |
C. | શબ્દ |
D. | સુખ |
Answer» A. સંસ્કાર |
26. |
ચલનાત્મક સ્વરૂપવાળું _____ કહેવાય છે? |
A. | ગુણ |
B. | ઉત્ક્ષેપણ |
C. | પ્રસારણ |
D. | કર્મ |
Answer» D. કર્મ |
27. |
નિત્યસબંધને _______ કહેવાય છે? |
A. | સમવાય |
B. | અનુભવ |
C. | પૃથ્વી |
D. | ગુણ |
Answer» A. સમવાય |
28. |
તર્કસંગ્રહ કોના સુખબોધ માટે રચાયેલ છે? |
A. | જ્ઞાનીઓના |
B. | બાળકોના |
C. | સ્ત્રીઓના |
D. | મુર્ખોના |
Answer» B. બાળકોના |
29. |
મંગળ-શ્લોકમાં વિશ્વના સ્વામી શિવને કયા ધારણ કર્યો છે? |
A. | હદયમાં |
B. | શ્રવણમાં |
C. | બુદ્ધિમાં |
D. | ક્યાંય નહીં |
Answer» A. હદયમાં |
30. |
કાલનો સમાવેશ શેમાં કરી શકાય? |
A. | પદાર્થ |
B. | ગુણ |
C. | દ્રવ્ય |
D. | હેત્વાભાસ |
Answer» C. દ્રવ્ય |
31. |
ઉષ્ણ સ્પર્શવાળા દ્રવ્યને _____ કહે છે? |
A. | પૃથ્વી |
B. | જલ |
C. | વાયું |
D. | તેજ |
Answer» D. તેજ |
32. |
સુખ વગેરેનો અનુભવ કરનાર સાધનરૂપ ઇન્દ્રિય કઈ છે? |
A. | આત્મા |
B. | મન |
C. | ત્વચા |
D. | કર્ણ |
Answer» B. મન |
33. |
પરિમાણના કેટલા પ્રકાર છે? |
A. | 4 |
B. | 3 |
C. | 2 |
D. | 5 |
Answer» A. 4 |
34. |
યથાર્થ અને અયથાર્થ આ બંને શાના પ્રકારો છે? |
A. | પરિમાણ |
B. | શબ્દ |
C. | દ્રવ્ય |
D. | અનુભવ |
Answer» D. અનુભવ |
35. |
ઇન્દ્રિયાર્થ સંન્નીકર્ષ કેટલા પ્રકાર છે? |
A. | 8 |
B. | 6 |
C. | 2 |
D. | 4 |
Answer» B. 6 |
36. |
સ્વાર્થ અને પદાર્થ આ બંને શાના પ્રકાર છે ? |
A. | પ્રમાણ |
B. | અનુમાન |
C. | સ્મૃતિ |
D. | અનુભવ |
Answer» B. અનુમાન |
37. |
અનુંમિતિના કરણને શું કહેવાય છે? |
A. | પ્રમાણ |
B. | શબ્દ |
C. | અનુમાન |
D. | અનુભવ |
Answer» C. અનુમાન |
38. |
સંસ્કાર ના કેટલા પ્રકાર છે? |
A. | 4 |
B. | 5 |
C. | 6 |
D. | 3 |
Answer» D. 3 |
39. |
કેવળ ચક્ષુ ઇન્દ્રિયથી ગ્રહણ કરાતા ગુણને શું કહેવાય? |
A. | રૂપ |
B. | રસ |
C. | સ્પર્શ |
D. | ગન્ધ |
Answer» A. રૂપ |
40. |
પ્રાગભાવનું જે પ્રતિયોગી હોય તેને શું કહેવાય? |
A. | કરણ |
B. | કારણ |
C. | કાર્ય |
D. | પ્રમાણ |
Answer» C. કાર્ય |
41. |
હેત્વાભાસના કેટલા પ્રકાર છે? |
A. | 6 |
B. | 2 |
C. | 4 |
D. | 5 |
Answer» D. 5 |
42. |
કાર્યની ઉત્પત્તિ પહેલાનો અભાવ કયો કહેવાય? |
A. | પ્રાગભાવ |
B. | પ્રધ્વંન્સાભાવ |
C. | અન્યોન્યાભાવ |
D. | અત્યન્તાભાવ |
Answer» A. પ્રાગભાવ |
43. |
સવ્યભિચાર હેત્વાભાસ _____ કહેવાય છે? |
A. | એકાન્તિક |
B. | અનૈકાન્તિક |
C. | વિરુદ્ધ |
D. | પ્રતિયોગી |
Answer» B. અનૈકાન્તિક |
44. |
વૈદિક અને લૌકિક શાના પ્રકારો છે? |
A. | વાક્ય |
B. | ધર્મ |
C. | કર્મ |
D. | એક પણ નહીં |
Answer» A. વાક્ય |
45. |
ઉપમિતિના કરણને શું કહેવાય? |
A. | કારણ |
B. | કાર્ય |
C. | ઉપમેય |
D. | ઉપમાન |
Answer» D. ઉપમાન |
46. |
સંયોગનો નાશ કરનાર ગુણને શું કહેવાય? |
A. | અપરત્વ |
B. | કાર્ય |
C. | વિભાગ |
D. | પરત્વ |
Answer» C. વિભાગ |
47. |
કયો ગુણ નવેય દ્રવ્યોમાં રહે છે? |
A. | સંખ્યા |
B. | દ્ર્વત્વ |
C. | પરત્વ |
D. | અપરત્વ |
Answer» A. સંખ્યા |
48. |
જીવાત્મા અને પરમાત્મા શાના પ્રકારો છે? |
A. | જીવ |
B. | આત્મા |
C. | જગત |
D. | બ્રહ્મ |
Answer» B. આત્મા |
49. |
પરમાણુરૂપે રહેલ તેજ _____ કહેવાય? |
A. | સમવાય |
B. | એક પણ નહીં |
C. | નિત્ય |
D. | અનિત્ય |
Answer» C. નિત્ય |
50. |
ખનીજ-ખાણમાંથી પ્રાપ્ત થતી ધાતુઓ એ કયું તેજ છે? |
A. | આકરજ |
B. | ભૌમ |
C. | દિવ્ય |
D. | એક પણ નહીં |
Answer» A. આકરજ |