[ગુજરાતી] Social Anthropology Solved MCQs

1.

સામાજિક માનવશાસ્ત્રનું સૌ પ્રથમ નામાભિધાન કોણે અને ક્યારે કર્યું ?

A. ઇવાન્સ પ્રિચાર્ડ - 1908
B. જેમ્સ ફ્રેઝર - 1908
C. હોવેલ – 1908
D. ક્રોબર - 1908
Answer» B. જેમ્સ ફ્રેઝર - 1908
2.

એક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્રનો ઉદ્ભવ ડાર્વિનના ક્યા સિદ્ધાંતમાં રહેલા છે ?

A. પ્રકાશ પરાવર્તન
B. ગુરુત્વાકર્ષણ
C. ઉત્ક્રાંતિવાદ
D. એક પણ નહીં
Answer» C. ઉત્ક્રાંતિવાદ
3.

" માનવશાસ્ત્ર એ માનવીના જૂથો,તેનાં વર્તનો અને સર્જનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."....કોના મતાનુસાર ?

A. ડૉ.સંગવે
B. ડૉ.હોબેલ
C. ક્રોબર
D. ડૉ.ચાર્લ્સ
Answer» C. ક્રોબર
4.

સામાજિક માનવશાસ્ત્રની આગવી સંશોધન પધ્ધતિ [ અભ્યાસ પધ્ધતિ ] શેના ઉપર આધારિત છે ?

A. ધારણા
B. ગ્રંથાલય
C. અનુમાન
D. ક્ષેત્ર નિરિક્ષણ
Answer» D. ક્ષેત્ર નિરિક્ષણ
5.

‘ Anthropos ’ અને ‘logos’ આ બે શબ્દો કઈ ભાષાના છે ?

A. ગ્રીક
B. જર્મન
C. અંગ્રેજી
D. ગુજરાતી
Answer» A. ગ્રીક
6.

    ભૂતકાલીન બનાવો,પ્રક્રિયાઓ કે ઘટનાઓને લગતી માહિતી એટલે......

A. ઐતહાસિક માહિતી
B. અવૈજ્ઞાનિક માહિતી
C. વર્તમાન માહિતી
D. એક પણ નહીં
Answer» A. ઐતહાસિક માહિતી
7.

કોઈ બે વિભિન્ન સમાજો,સંસ્થાઓ અને સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા અને ભિન્નતા શોધવા માટેની અભ્યાસ પધ્ધતિ..

A. પ્રયોગ પદ્ધતિ
B. કાર્યાત્મ્ક પદ્ધતિ
C. તુલનાત્મક પદ્ધતિ
D. આપેલ તમામ
Answer» C. તુલનાત્મક પદ્ધતિ
8.

“ સમગ્ર સમાજનું રચનાતંત્ર કાર્યાત્મક એકતા ધરાવે છે .”....એવું દર્શાવનાર સામાજિક માનવશાસ્ત્રી....

A. રેડક્લિફ બ્રાઉન
B. વેસ્ટર માર્ક
C. ડોન માર્ટિંડલ
D. જહોન્સન
Answer» A. રેડક્લિફ બ્રાઉન
9.

પુરાતત્વશાસ્ત્રીય પદ્ધતિની મદદથી ગુજરાતના ક્યા સ્થળેથી સીન્ધુખીણની સંસ્કૃતિ અને સભ્યતાના અવશેષો મળે છે?

A. હડપ્પા
B. લોથલ
C. પાટણ
D. મોહેંજો દડો
Answer» B. લોથલ
10.

સામાજિક માનવશાસ્ત્રનું જ્ઞાન કઈ સમસ્યાઓના નિવારણમાં ઉપયોગી બને છે ?

A. જાતિવાદની સમસ્યા
B. ઔદ્યોગિક સમસ્યા
C. યુધ્ધ્કાલીન સમસ્યા
D. આપેલ તમામ
Answer» B. ઔદ્યોગિક સમસ્યા
11.

સામાજિક માનવશાસ્ત્રના મુખ્ય ઉદે્શ્ય ..... ....

A. સૈદ્ધાંતિક
B. સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને
C. વ્યવહારલક્ષી
D. એક પણ નહીં
Answer» B. સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને
12.

‘ સામાજિક માનવશાસ્ત્ર રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવામાં ઉપયોગી થાય છે ’... આ અંગેના નવા અભ્યાસ ક્ષેત્રની શરૂઆત કરનાર સામાજિક માનવશાસ્ત્રી કોણ હતા ?

A. ઈવાન્સ પ્રિચાર્ડ
B. શ્રીમતી રૂથ બેનીડીકટ
C. જેકબ્સ અને સ્ટર્ન
D. રેમંડ ફર્થ
Answer» B. શ્રીમતી રૂથ બેનીડીકટ
13.

ભારતમાં માનવશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કોની દેણગી છે ?

A. પશ્ચિમી
B. કુદરતી
C. પૂર્વની
D. દક્ષિણની
Answer» A. પશ્ચિમી
14.

ભારતીય માનવશાસ્ત્ર કેટલી સદીનો ઈતિહાસ ધરાવે છે ?

A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
Answer» B. બે
15.

ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે ઈ.સ.1920થી ઈ.સ.1949નો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાય છે ?

A. વિકાસના રચનાત્મક તબક્કા
B. આરંભિક તબક્કા
C. વિભેદનનો તબક્કો
D. અંતિમ તબક્કા
Answer» A. વિકાસના રચનાત્મક તબક્કા
16.

    ડૉ.એલ.પી.વિદ્યાર્થી ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ.સ.1950થી પછીનો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાવે છે ?

A. વિકાસના તબક્કા
B. આરંભિક તબક્કા
C. ઉદ્ભવનો તબક્કો
D. વિશ્લેષણ તબક્કા
Answer» D. વિશ્લેષણ તબક્કા
17.

   ઇંગ્લેન્ડની લિવરપુલ યુનિવર્સીટીમાં કોને અને ક્યારે સામાજિક માનવશાસ્ત્રના માનદ્ પ્રોફેસર બનાવવામાં આવ્યા ત્યારથી આ વિષયને સામાજિક સ્વીકૃતિ મળી ?

A. અંનતક્રિશ્ન ઐયર-1920
B. સર જેમ્સ ફ્રેઝર-1908
C. સર વિલિયમ જોન્સ-1774
D. એડવર્ડ ટાયરેલ લીથ -1886
Answer» B. સર જેમ્સ ફ્રેઝર-1908
18.

કોણે અને ક્યારે ‘એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ’ની સ્થાપના કરી ?

A. અંનતક્રિશ્ન ઐયર-1920
B. સર જેમ્સ ફ્રેઝર-1908
C. સર વિલિયમ જોન્સ-1774
D. એડવર્ડ ટાયરેલ લીથ -1886
Answer» C. સર વિલિયમ જોન્સ-1774
19.

બંગાળની આદિજાતિઓ અને જ્ઞાતિઓ પર ક્યા માનવવિજ્ઞાનીએ અભ્યાસ કર્યો જેનું ચાર ગ્રથોમાં પ્રકાશન થયું ?

A. ડૉ.એસ.સી.રોય
B. સર જેમ્સ ફ્રેઝર
C. હર્બર્ટ રીઝલે
D. ડૉ.અનંતક્રિશ્ન ઐયર
Answer» C. હર્બર્ટ રીઝલે
20.

એસ.સી.રોયે રાંચીથી ઈ.સ.1921માં ક્યુ સામયિક શરુ કર્યું ?

A. જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી
B. જર્નલ ઓફ એન્થ્રોપોલોજીક સોસાયટી
C. “ મેન ઇન ઇન્ડિયા ”
D. જર્નલ ઓફ મીથિક સોસાયટી
Answer» C. “ મેન ઇન ઇન્ડિયા ”
21.

“ભારતમાં જ્ઞાતિવ્યવસ્થાનો જાતીય આધાર”-વિષય પર 1924 માં હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવનાર ભારતીય માનવશાસ્ત્રી......

A. ડૉ.અનંતક્રિશ્ન ઐયર
B. ડૉ.બી.એસ.ગુહા
C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
D. ડૉ.એસ.સી.રોય
Answer» B. ડૉ.બી.એસ.ગુહા
22.

  ક્યા ભારતીય સમાજશાસ્ત્રીએ “ દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ ”ના અભ્યાસમાં રચના-કાર્યવાદી અભિગમ અપનાવ્યો,જે તેમનો અભ્યાસ પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રખ્યાત બન્યો છે ?

A. ડૉ.અનંતક્રિશ્ન ઐયર
B. ડૉ.બી.એસ.ગુહા
C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
D. ડૉ.એસ.સી.રોય
Answer» C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
23.

ઘણાં વિદ્વાનો ક્યા બે સામાજિક વિજ્ઞાનોને ‘ જોડકી બહેનો’ તરીકે ઓળખાવે છે ?

A. રાજ્યશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
C. ઈતિહાસ અને સામાજિક માનવશાસ્ત્ર
D. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
Answer» D. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર
24.

સામાજિક માનવશાસ્ત્ર અન્ય ક્યા સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે ?

A. રાજ્યશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર
C. ઈતિહાસ
D. ઉપરોક્ત તમામ
Answer» D. ઉપરોક્ત તમામ
25.

ક્યા તફાવતથી જ એક સામાજિક વિજ્ઞાન અન્ય સામાજિક વિજ્ઞાનોથી જુદું પડે છે ?

A. દ્રષ્ટીબિંદુના
B. અભ્યાસ્વસ્તુના
C. અભ્યાસ પદ્ધતિના
D. કાર્યક્ષેત્રના
Answer» A. દ્રષ્ટીબિંદુના
Tags
Question and answers in Social Anthropology, Social Anthropology multiple choice questions and answers, Social Anthropology Important MCQs, Solved MCQs for Social Anthropology, Social Anthropology MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey