1. |
સામાજિક માનવશાસ્ત્રનું સૌ પ્રથમ નામાભિધાન કોણે અને ક્યારે કર્યું ? |
A. | ઇવાન્સ પ્રિચાર્ડ - 1908 |
B. | જેમ્સ ફ્રેઝર - 1908 |
C. | હોવેલ – 1908 |
D. | ક્રોબર - 1908 |
Answer» B. જેમ્સ ફ્રેઝર - 1908 |
2. |
એક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્રનો ઉદ્ભવ ડાર્વિનના ક્યા સિદ્ધાંતમાં રહેલા છે ? |
A. | પ્રકાશ પરાવર્તન |
B. | ગુરુત્વાકર્ષણ |
C. | ઉત્ક્રાંતિવાદ |
D. | એક પણ નહીં |
Answer» C. ઉત્ક્રાંતિવાદ |
3. |
" માનવશાસ્ત્ર એ માનવીના જૂથો,તેનાં વર્તનો અને સર્જનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."....કોના મતાનુસાર ? |
A. | ડૉ.સંગવે |
B. | ડૉ.હોબેલ |
C. | ક્રોબર |
D. | ડૉ.ચાર્લ્સ |
Answer» C. ક્રોબર |
4. |
સામાજિક માનવશાસ્ત્રની આગવી સંશોધન પધ્ધતિ [ અભ્યાસ પધ્ધતિ ] શેના ઉપર આધારિત છે ? |
A. | ધારણા |
B. | ગ્રંથાલય |
C. | અનુમાન |
D. | ક્ષેત્ર નિરિક્ષણ |
Answer» D. ક્ષેત્ર નિરિક્ષણ |
5. |
‘ Anthropos ’ અને ‘logos’ આ બે શબ્દો કઈ ભાષાના છે ? |
A. | ગ્રીક |
B. | જર્મન |
C. | અંગ્રેજી |
D. | ગુજરાતી |
Answer» A. ગ્રીક |
6. |
ભૂતકાલીન બનાવો,પ્રક્રિયાઓ કે ઘટનાઓને લગતી માહિતી એટલે...... |
A. | ઐતહાસિક માહિતી |
B. | અવૈજ્ઞાનિક માહિતી |
C. | વર્તમાન માહિતી |
D. | એક પણ નહીં |
Answer» A. ઐતહાસિક માહિતી |
7. |
કોઈ બે વિભિન્ન સમાજો,સંસ્થાઓ અને સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા અને ભિન્નતા શોધવા માટેની અભ્યાસ પધ્ધતિ.. |
A. | પ્રયોગ પદ્ધતિ |
B. | કાર્યાત્મ્ક પદ્ધતિ |
C. | તુલનાત્મક પદ્ધતિ |
D. | આપેલ તમામ |
Answer» C. તુલનાત્મક પદ્ધતિ |
8. |
“ સમગ્ર સમાજનું રચનાતંત્ર કાર્યાત્મક એકતા ધરાવે છે .”....એવું દર્શાવનાર સામાજિક માનવશાસ્ત્રી.... |
A. | રેડક્લિફ બ્રાઉન |
B. | વેસ્ટર માર્ક |
C. | ડોન માર્ટિંડલ |
D. | જહોન્સન |
Answer» A. રેડક્લિફ બ્રાઉન |
9. |
પુરાતત્વશાસ્ત્રીય પદ્ધતિની મદદથી ગુજરાતના ક્યા સ્થળેથી સીન્ધુખીણની સંસ્કૃતિ અને સભ્યતાના અવશેષો મળે છે? |
A. | હડપ્પા |
B. | લોથલ |
C. | પાટણ |
D. | મોહેંજો દડો |
Answer» B. લોથલ |
10. |
સામાજિક માનવશાસ્ત્રનું જ્ઞાન કઈ સમસ્યાઓના નિવારણમાં ઉપયોગી બને છે ? |
A. | જાતિવાદની સમસ્યા |
B. | ઔદ્યોગિક સમસ્યા |
C. | યુધ્ધ્કાલીન સમસ્યા |
D. | આપેલ તમામ |
Answer» B. ઔદ્યોગિક સમસ્યા |
11. |
સામાજિક માનવશાસ્ત્રના મુખ્ય ઉદે્શ્ય ..... .... |
A. | સૈદ્ધાંતિક |
B. | સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને |
C. | વ્યવહારલક્ષી |
D. | એક પણ નહીં |
Answer» B. સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી બંને |
12. |
‘ સામાજિક માનવશાસ્ત્ર રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવામાં ઉપયોગી થાય છે ’... આ અંગેના નવા અભ્યાસ ક્ષેત્રની શરૂઆત કરનાર સામાજિક માનવશાસ્ત્રી કોણ હતા ? |
A. | ઈવાન્સ પ્રિચાર્ડ |
B. | શ્રીમતી રૂથ બેનીડીકટ |
C. | જેકબ્સ અને સ્ટર્ન |
D. | રેમંડ ફર્થ |
Answer» B. શ્રીમતી રૂથ બેનીડીકટ |
13. |
ભારતમાં માનવશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કોની દેણગી છે ? |
A. | પશ્ચિમી |
B. | કુદરતી |
C. | પૂર્વની |
D. | દક્ષિણની |
Answer» A. પશ્ચિમી |
14. |
ભારતીય માનવશાસ્ત્ર કેટલી સદીનો ઈતિહાસ ધરાવે છે ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» B. બે |
15. |
ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે ઈ.સ.1920થી ઈ.સ.1949નો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાય છે ? |
A. | વિકાસના રચનાત્મક તબક્કા |
B. | આરંભિક તબક્કા |
C. | વિભેદનનો તબક્કો |
D. | અંતિમ તબક્કા |
Answer» A. વિકાસના રચનાત્મક તબક્કા |
16. |
ડૉ.એલ.પી.વિદ્યાર્થી ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ.સ.1950થી પછીનો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાવે છે ? |
A. | વિકાસના તબક્કા |
B. | આરંભિક તબક્કા |
C. | ઉદ્ભવનો તબક્કો |
D. | વિશ્લેષણ તબક્કા |
Answer» D. વિશ્લેષણ તબક્કા |
17. |
ઇંગ્લેન્ડની લિવરપુલ યુનિવર્સીટીમાં કોને અને ક્યારે સામાજિક માનવશાસ્ત્રના માનદ્ પ્રોફેસર બનાવવામાં આવ્યા ત્યારથી આ વિષયને સામાજિક સ્વીકૃતિ મળી ? |
A. | અંનતક્રિશ્ન ઐયર-1920 |
B. | સર જેમ્સ ફ્રેઝર-1908 |
C. | સર વિલિયમ જોન્સ-1774 |
D. | એડવર્ડ ટાયરેલ લીથ -1886 |
Answer» B. સર જેમ્સ ફ્રેઝર-1908 |
18. |
કોણે અને ક્યારે ‘એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ’ની સ્થાપના કરી ? |
A. | અંનતક્રિશ્ન ઐયર-1920 |
B. | સર જેમ્સ ફ્રેઝર-1908 |
C. | સર વિલિયમ જોન્સ-1774 |
D. | એડવર્ડ ટાયરેલ લીથ -1886 |
Answer» C. સર વિલિયમ જોન્સ-1774 |
19. |
બંગાળની આદિજાતિઓ અને જ્ઞાતિઓ પર ક્યા માનવવિજ્ઞાનીએ અભ્યાસ કર્યો જેનું ચાર ગ્રથોમાં પ્રકાશન થયું ? |
A. | ડૉ.એસ.સી.રોય |
B. | સર જેમ્સ ફ્રેઝર |
C. | હર્બર્ટ રીઝલે |
D. | ડૉ.અનંતક્રિશ્ન ઐયર |
Answer» C. હર્બર્ટ રીઝલે |
20. |
એસ.સી.રોયે રાંચીથી ઈ.સ.1921માં ક્યુ સામયિક શરુ કર્યું ? |
A. | જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી |
B. | જર્નલ ઓફ એન્થ્રોપોલોજીક સોસાયટી |
C. | “ મેન ઇન ઇન્ડિયા ” |
D. | જર્નલ ઓફ મીથિક સોસાયટી |
Answer» C. “ મેન ઇન ઇન્ડિયા ” |
21. |
“ભારતમાં જ્ઞાતિવ્યવસ્થાનો જાતીય આધાર”-વિષય પર 1924 માં હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવનાર ભારતીય માનવશાસ્ત્રી...... |
A. | ડૉ.અનંતક્રિશ્ન ઐયર |
B. | ડૉ.બી.એસ.ગુહા |
C. | ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
D. | ડૉ.એસ.સી.રોય |
Answer» B. ડૉ.બી.એસ.ગુહા |
22. |
ક્યા ભારતીય સમાજશાસ્ત્રીએ “ દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ ”ના અભ્યાસમાં રચના-કાર્યવાદી અભિગમ અપનાવ્યો,જે તેમનો અભ્યાસ પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રખ્યાત બન્યો છે ? |
A. | ડૉ.અનંતક્રિશ્ન ઐયર |
B. | ડૉ.બી.એસ.ગુહા |
C. | ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
D. | ડૉ.એસ.સી.રોય |
Answer» C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
23. |
ઘણાં વિદ્વાનો ક્યા બે સામાજિક વિજ્ઞાનોને ‘ જોડકી બહેનો’ તરીકે ઓળખાવે છે ? |
A. | રાજ્યશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
B. | અર્થશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
C. | ઈતિહાસ અને સામાજિક માનવશાસ્ત્ર |
D. | સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
Answer» D. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર |
24. |
સામાજિક માનવશાસ્ત્ર અન્ય ક્યા સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે ? |
A. | રાજ્યશાસ્ત્ર |
B. | અર્થશાસ્ત્ર |
C. | ઈતિહાસ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
25. |
ક્યા તફાવતથી જ એક સામાજિક વિજ્ઞાન અન્ય સામાજિક વિજ્ઞાનોથી જુદું પડે છે ? |
A. | દ્રષ્ટીબિંદુના |
B. | અભ્યાસ્વસ્તુના |
C. | અભ્યાસ પદ્ધતિના |
D. | કાર્યક્ષેત્રના |
Answer» A. દ્રષ્ટીબિંદુના |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.