1. |
તુરર્કોની ૪૦ મી મંડળી નો સરદાર કોણ હતો ? |
A. | ગયાસુદ્દીન બલ્બન |
B. | કુતુબુદ્દીન એબેક |
C. | કૈકોબાદ |
D. | ઈલ્તુંમીશની |
Answer» A. ગયાસુદ્દીન બલ્બન |
2. |
કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યાં થયુ હતું ? |
A. | આગ્રા |
B. | લાહોર |
C. | ફતેહપુર |
D. | અજમેર |
Answer» B. લાહોર |
3. |
રઝીયાસુલતાન કોની પુત્રી હતી ? |
A. | કુતુબુદ્દીન એબેક |
B. | નાઝીરુદ્દીન મહમૂદ |
C. | ઈલ્તુત્મીશ |
D. | ગયાસુદ્દીન બલ્બન |
Answer» C. ઈલ્તુત્મીશ |
4. |
દિલ્લીના કયા સુલતાન ને લખબક્ષ કહેવાય છે ? |
A. | નાઝીરુદ્દીન મહમૂદ |
B. | કૈકોબાદ |
C. | ગયાસુદ્દીન બલ્બન |
D. | કુતુબુદ્દીન એબેક |
Answer» D. કુતુબુદ્દીન એબેક |
5. |
નિકોલો ડી કોન્ટી મુસાફર ભારત ક્યારે આવ્યો હતો ? |
A. | ઈ.સ.૧૪૫૦ |
B. | ઈ.સ.૧૪૮૦ |
C. | ઈ.સ.૧૪૨૦ |
D. | ઈ.સ.૧૪૭૦ |
Answer» C. ઈ.સ.૧૪૨૦ |
6. |
અલાઉદ્દીનણી આર્થીક નીતિ એકગંભીર જરૃરિયાત હતી અને રાજનીતિ નું પરિણામ હતું ? |
A. | ડો કમલેશ્વર |
B. | ડો પી સરન |
C. | એચ એમ એલીટ |
D. | શ્રી રામ શર્મા |
Answer» B. ડો પી સરન |
7. |
જલાલુદ્દીન ની પુત્રી નું નામ શું હતું ? |
A. | જોધાબાઈ |
B. | કમ્લાદેવી |
C. | મહેરુના |
D. | દેવળદેવી |
Answer» D. દેવળદેવી |
8. |
દેળકપટ વિનાશ અને દેખીતી ઉદારતા આવું કોને કહ્યું છે ? |
A. | ડો કે એસ લાલ |
B. | સર વિલિયમ હનટેર |
C. | પ્રો એસ આર શર્મા |
D. | ડો એ એલ શ્રી વાત્સવ |
Answer» D. ડો એ એલ શ્રી વાત્સવ |
9. |
ફિરોજશાહ તુઘલક નો શાસનકાળ કેટલા વર્ષનો હતો? |
A. | ૩૮ વર્ષ |
B. | ૩૫ વર્ષ |
C. | ૪૭ વર્ષ |
D. | ૪૦ વર્ષ |
Answer» A. ૩૮ વર્ષ |
10. |
કુતુબુદ્દીન એબેક નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૨૧૧ |
B. | ઈ.સ.૧૨૧૦ |
C. | ઈ.સ.૧૨૧૪ |
D. | ઈ.સ.૧૨૨૦ |
Answer» B. ઈ.સ.૧૨૧૦ |
11. |
કુતુબમિનાર કોની યાદમાં બંધાવેલ છે ? |
A. | કુતુબુદ્દીન |
B. | નાઝીરુદ્દીન |
C. | આરામશાહ |
D. | શાહબુદ્દીન |
Answer» C. આરામશાહ |
12. |
ગુલામવંશ બીજા કયા નામ થી ઓળખાય છે ? |
A. | સૈયદવંશ |
B. | ખલજીવંશ |
C. | માંમુલકવંશ |
D. | તુઘલકવંશ |
Answer» C. માંમુલકવંશ |
13. |
કુતુબુદ્દીન અબેકે બંધાવેલ ઢાઈદિન -કા-ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે ? |
A. | કચ્છ |
B. | જેસલમેર |
C. | આગ્રા |
D. | અજમેર |
Answer» D. અજમેર |
14. |
વિજયનગર ના કયા રાજા એ સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ? |
A. | કૃષ્ણદેવરાય |
B. | શેખ રીઝુંકુલા |
C. | હૈદેર મલિક |
D. | ઇસામી |
Answer» A. કૃષ્ણદેવરાય |
15. |
કૃષ્ણદેવરાય એ કયો સુપ્રસિધ્ધ ગ્રંથ લખાવ્યો હતો ? |
A. | માંલ્કુઝાનએતીમુરી |
B. | ઝાફરનામાં |
C. | રાજ્તરંગીણી |
D. | આમુક્ત માલ્યદા |
Answer» D. આમુક્ત માલ્યદા |
16. |
અહમદનગરના નિઝામશાહી નો ઈતિહાસ જાણવા કયો ગ્રંથ લખાયો હતો ? |
A. | કુતૂહ અસ સલાતીન |
B. | તારીખ એ રસીદી |
C. | બુરાહન એ માસિર |
D. | મિરાતએસિકંદરી |
Answer» C. બુરાહન એ માસિર |
17. |
રાજા રામચન્દ્રદેવ નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૮૪૯ |
B. | ઈ.સ.૧૩૧૮ |
C. | ઈ.સ.૧૩૧૨ |
D. | ઈ.સ.૧૯૦૦ |
Answer» C. ઈ.સ.૧૩૧૨ |
18. |
અલ્લુદીન ખલજી કઈ રાજ્પુતાની ના સોંદર્ય થી આકર્ષાયો હતો ? |
A. | રાણકદેવી |
B. | ઝીંદા |
C. | જોધાબાઈ |
D. | પદ્મની |
Answer» D. પદ્મની |
19. |
મહમદ તુઘલક નું મૂળ નામ શું હતું ? |
A. | જોનાખાન |
B. | ખુરખાન |
C. | કરજાલ |
D. | જુત્રાખાન |
Answer» A. જોનાખાન |
20. |
અલ્લાઉદ્દીન ખલજી જલાલુદ્દીન નો શું હતો ? |
A. | ભાઈ |
B. | દીકરો |
C. | ભાણિયો |
D. | ભત્રીજો |
Answer» D. ભત્રીજો |
21. |
અલ્લાઉદ્દીન ના મહેસુલ સબંધી સુધારા કેટલા હતા ? |
A. | ચાર |
B. | બે |
C. | ત્રણ |
D. | પાંચ |
Answer» D. પાંચ |
22. |
ઘોડાને " દાગ "લગાવવાની પ્રથા કોને શરુ કરી ? |
A. | જલ્લાલુદ્દીન |
B. | અલ્લાઉદ્દીન |
C. | ફિરોજશાહ |
D. | મહમદ તુઘલક |
Answer» B. અલ્લાઉદ્દીન |
23. |
જલાલુદ્દીન એ કીલોખાન મહેલ માં પોતાનો રાજ્યાભિષેક ક્યારે કરયો ? |
A. | ૧૪ જુન ૧૨૪૦ |
B. | ૧૨ જુન ૧૨૪૦ |
C. | ૧૩ જુન ૧૨૪૦ |
D. | ૧૫ જુન ૧૨૪૦ |
Answer» D. ૧૫ જુન ૧૨૪૦ |
24. |
ફીરોજ્શાહે રણથંભોર ના કિલા પર આક્રમણ ક્યારે કર્યું ? |
A. | ઈ.સ.૧૨૪૦ |
B. | ઈ.સ.૧૨૪૫ |
C. | ઈ.સ.૧૨૪૨ |
D. | ઈ.સ.૧૨૪૪ |
Answer» A. ઈ.સ.૧૨૪૦ |
25. |
સુલતાન નું માથું કોને કાપી નાખ્યું હતું ? |
A. | જલાલુદ્દીન |
B. | ફિરોજશાહ |
C. | ઇખ્ત્યાર ઉદ્દીન |
D. | અલાઉદ્દીન |
Answer» C. ઇખ્ત્યાર ઉદ્દીન |
26. |
માનવતાનો પ્રતિક કયો શાસક હતો ? |
A. | જલાલુદ્દીન ફિરોજ |
B. | અલાઉદ્દીન |
C. | જલાલુદ્દીન |
D. | ઇખ્ત્યાર ઉદ્દીન |
Answer» A. જલાલુદ્દીન ફિરોજ |
27. |
કાફૂરે મદુરાના પાંડ્યો પર આક્રમણ કરવા ક્યારે પ્રસ્થાન કર્યું ? |
A. | ૨૩ માર્ચ ૧૩૧૧ |
B. | ૨૫ માર્ચ ૧૩૧૧ |
C. | ૨૪ માર્ચ ૧૩૧૧ |
D. | ૨૬ માર્ચ ૧૩૧૧ |
Answer» D. ૨૬ માર્ચ ૧૩૧૧ |
28. |
દિલ્લી સલ્તનત ની ગાદી તુઘલક વંશે કયા સમય દરમિયાન શાસન કર્યું ? |
A. | ૧૩૫૧-૧૩૮૮ |
B. | ૧૩૨૦-૧૪૧૪ |
C. | ૧૩૨૫-૧૩૮૮ |
D. | ૧૩૯૮-૧૩૩૬ |
Answer» B. ૧૩૨૦-૧૪૧૪ |
29. |
તુઘલક વંશ ની સ્થાપના કોણે કરી ? |
A. | અલાઉદ્દીન |
B. | જલ્લાલુદ્દીન |
C. | ગયાસુદ્દીન તુઘલક |
D. | મોહમદ તુઘલક |
Answer» C. ગયાસુદ્દીન તુઘલક |
30. |
તુઘલક વંશ નો છેલ્લો શક્તિશાળી રાજા કોણ હતો ? |
A. | ફિરોજ તુઘલક |
B. | ઈબ્રાહીમ લોદી |
C. | મોહમદ તુઘલક |
D. | તેમુર લંગ |
Answer» A. ફિરોજ તુઘલક |
31. |
તેમુર નું મૃત્યુ ક્યારે થયું ? |
A. | ઈ.સ.૧૩૩૭ |
B. | ઈ.સ.૧૩૩૬ |
C. | ઈ.સ.૧૩૮૮ |
D. | ઈ.સ.૧૩૯૮ |
Answer» C. ઈ.સ.૧૩૮૮ |
32. |
તેમુર નો જન્મ ક્યારે થયો હતો ? |
A. | ઈ.સ.૧૩૩૬ |
B. | ઈ.સ.૧૩૮૮ |
C. | ઈ.સ.૧૩૯૮ |
D. | ઈ.સ.૧૩૩૭ |
Answer» A. ઈ.સ.૧૩૩૬ |
33. |
સૈયદવંશ નો શાસનકાળ જણાવો ? |
A. | ૧૩૨૦-૧૪૧૪ |
B. | ૧૪૧૪-૧૪૫૦ |
C. | ૧૩૮૮-૧૩૯૯ |
D. | ૧૪૧૪-૧૪૨૧ |
Answer» B. ૧૪૧૪-૧૪૫૦ |
34. |
ખીજરર્ખાને તુઘલકવંશ ના કયા શાસક ને હરાવ્યો ? |
A. | તેમુર લંગ |
B. | ખીજરખાન સૈયદ |
C. | મહમદ તુઘલક |
D. | મલ્લુઇકબાલ |
Answer» D. મલ્લુઇકબાલ |
35. |
ખીજરખાને કયા દિવસે દિલ્લી ની ગાદી પ્રાપ્ત કરી ? |
A. | ૨૨ મેં ૧૪૧૪ |
B. | ૨૮ મેં ૧૪૧૪ |
C. | ૨૭ મેં ૧૪૧૪ |
D. | ૨૮ મેં ૧૪૧૪ |
Answer» A. ૨૨ મેં ૧૪૧૪ |
36. |
ઈબ્રાહીમ લોદી એ કેટલા વર્ષ શાસન કયુ ? |
A. | ૧૫૧૪-૧૫૧૭ |
B. | ૧૩૨૦-૧૩૯૯ |
C. | ૧૫૧૭-૧૫૨૬ |
D. | ૧૩૯૮-૧૩૯૯ |
Answer» C. ૧૫૧૭-૧૫૨૬ |
37. |
કૃષ્ણદેવરાય ક્યાંના રાજા હતા ? |
A. | બહમની |
B. | ચોલ |
C. | પાંડય |
D. | વિજયનગર |
Answer» D. વિજયનગર |
38. |
હમ્પી કયા સામ્રાજયની વિશ્વ વિદ્યાલય છે ? |
A. | વિજયનગર |
B. | બહમની |
C. | પાંડય |
D. | ચોલ |
Answer» A. વિજયનગર |
39. |
નુંનીજ,પર્તાગાલી યાત્રી વિજયનગર માં કોના શાસન સમયે આવ્યા હતા ? |
A. | દેવરાય |
B. | અચ્યુતરાય |
C. | કૃષ્ણદેવ |
D. | એક પણ નહિ |
Answer» B. અચ્યુતરાય |
40. |
વિજયનગર નો પ્રથમ શાસક કોણ હતો ? |
A. | હરિહર બુક્કા |
B. | દેવરાય |
C. | કૃષ્ણદેવ |
D. | અચ્યુત રાય |
Answer» A. હરિહર બુક્કા |
41. |
બહમની રાજ્ય ની સ્થાપના કોણે કરી હતી ? |
A. | હસન બહમન શાહ |
B. | આદીલ શાહ |
C. | નિઝામશાહ |
D. | મુજહિન્દ શાહ |
Answer» A. હસન બહમન શાહ |
42. |
તાલીકોટા નું યુદ્ધ ક્યારે થયું હતું ? |
A. | ઈ.સ.૧૫૨૬ |
B. | ઈ.સ.૧૫૫૬ |
C. | ઈ.સ.૧૫૬૫ |
D. | ઈ.સ.૧૫૭૬ |
Answer» C. ઈ.સ.૧૫૬૫ |
43. |
બહમની રાજ્ય નો અંતિમ સુલતાન કોણ હતો ? |
A. | કલીમુદ્દીન |
B. | કલીમ ઉલ્લાહ |
C. | અલાઉદ્દીન બીજો |
D. | સિકંદર શાહ |
Answer» B. કલીમ ઉલ્લાહ |
44. |
કયા રાજા ને "આંધ્રભોજ " પણ કહેવાય છે ? |
A. | કૃષ્ણદેવરાય |
B. | રાજેન્દ્ર ચોલ |
C. | હરિહર |
D. | બુક્કા |
Answer» A. કૃષ્ણદેવરાય |
45. |
અહમદ નગર ના રાજવીએ વરાડ ને ક્યારે ખાલ્શા કર્યું ? |
A. | ઈ.સ.૧૫૨૦ |
B. | ઈ.સ.૧૫૦૫ |
C. | ઈ.સ.૧૫૨૭ |
D. | ઈ.સ.૧૫૨૮ |
Answer» C. ઈ.સ.૧૫૨૭ |
46. |
કૃષ્ણદેવરાય કયા વંશ થી સબંધિત હતા ? |
A. | સલુવ વંશ |
B. | તુલુવ વંશ |
C. | સંગમ વંશ |
D. | ખલજી વંશ |
Answer» B. તુલુવ વંશ |
47. |
બહમની રાજ્ય ની રાજધાની કઈ હતી ? |
A. | બીજાપુર |
B. | બેલગામ |
C. | રાયચુર |
D. | ગુલબર્ગા |
Answer» D. ગુલબર્ગા |
48. |
વિજયનગર ની સ્થાપના કઈ નદી કિનારે થઇ હતી ? |
A. | કાવેરી |
B. | તુંગભદ્રા |
C. | ગંગા |
D. | કૃષ્ણા |
Answer» B. તુંગભદ્રા |
49. |
પાનીપત નું પ્રથમ યુદ્ધ ક્યારે થયું ? |
A. | ૨૨ જુન ૧૫૧૭ |
B. | ૨૧ મેં ૧૪૧૪ |
C. | ૨૧ એપ્રીલ ૧૫૨૬ |
D. | ૨૮ મે ૧૪૧૪ |
Answer» C. ૨૧ એપ્રીલ ૧૫૨૬ |
50. |
તૈમુર લંગ કોણ હતો ? |
A. | મોહમદ તુઘલક |
B. | સમરકંદનો સુલતાન |
C. | ઈબ્રાહીમ લોદી |
D. | સિકંદર લોદી |
Answer» B. સમરકંદનો સુલતાન |
51. |
સુલતાન ફિરોઝે કેટલા વર્ષ શાસન કર્યું હતું ? |
A. | 21 |
B. | 28 |
C. | 20 |
D. | (D )37 |
Answer» D. (D )37 |
52. |
દિલ્લીના તમામ સુલતાનો માં સૌથી વિદ્વાન અને બુધ્ધિસાળી કોણ હતો ? |
A. | મોહમદ તુઘલક |
B. | ઈબ્રાહીમ લોદી |
C. | સિકંદર લોદી |
D. | ફિરોજ તુઘલક |
Answer» A. મોહમદ તુઘલક |
53. |
આગ્રા શહેર કોને વસાવ્યું હતું ? |
A. | ઈબ્રાહીમ લોદી |
B. | ફિરોજ તુઘલક |
C. | સિકંદર લોદી |
D. | તેમુર લંગ |
Answer» C. સિકંદર લોદી |
54. |
કયો સુલતાન " ગુલરુખ "ઉપનામ થી ઓળખાય છે ? |
A. | મોહમદ તુઘલક |
B. | ખીઝાખાન |
C. | તેમુર લંગ |
D. | સિકંદર લોદી |
Answer» D. સિકંદર લોદી |
55. |
દિલ્લી સલ્તનત નો છેલ્લા સુલતાન કોણ હતું ? |
A. | ઈબ્રાહીમ લોદી |
B. | સિકંદર લોદી |
C. | તેમુર લંગ |
D. | મોહમદ તુઘલક |
Answer» A. ઈબ્રાહીમ લોદી |
56. |
ઈ.સ.૧૩૯૮માં હિન્દ પર આક્રમણ કરનાર તેમુર લંગ ક્યાંનો સુલતાન હતો ? |
A. | ઇટલી |
B. | દિલ્લી |
C. | સમરકંદ |
D. | અમેરિકા |
Answer» C. સમરકંદ |
57. |
ગયાસુદ્દીનબલ્બન નો મકબરો ક્યાં આવેલો છે ? |
A. | રાયપીથોરા |
B. | ગુલરુખ |
C. | મેરઠ |
D. | હરિયાણા |
Answer» A. રાયપીથોરા |
58. |
બાબર ના હિન્દ પર ના આક્રમણ સમયે દિલ્લી પર કયા વંશ નું શાસન હતું ? |
A. | તેમુર લંગ |
B. | સૈયદ વંશ |
C. | લોદી વંશ |
D. | તુઘલક વંશ |
Answer» C. લોદી વંશ |
59. |
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? |
A. | હરિહર બુક્કા |
B. | વિજયરાજ |
C. | કૃષ્ણદેવ |
D. | ફિરોજશાહ |
Answer» A. હરિહર બુક્કા |
60. |
વિજયનગર સામ્રાજ્ય ની સ્થાપના ક્યારે થઇ ? |
A. | ઈ.સ.૧૨૦૬ |
B. | ઈ.સ.૧૩૩૬ |
C. | ઈ.સ.૧૩૪૭ |
D. | ઈ.સ.૧૫૨૬ |
Answer» B. ઈ.સ.૧૩૩૬ |