1. |
ઉશનસ્ એ ગુજરાતી કવિતાના કયા દાયકાના શિરમોર કવિ રહ્યા છે? |
A. | પહેલા-બીજા |
B. | ત્રીજા-ચોથા |
C. | છઠ્ઠા-સાતમા |
D. | આઠમા- નવમા |
Answer» C. છઠ્ઠા-સાતમા |
2. |
ઉશનસનું કાવ્યસર્જન કયા દાયકાથી આરંભાયું? |
A. | ચોથા |
B. | પાંચમા |
C. | છઠ્ઠા |
D. | સાતમા |
Answer» B. પાંચમા |
3. |
ઉશનસ્ મૂળે કયા યુગના કવિ છે? |
A. | ગાંધીયુગ |
B. | અનુગાંધીયુગ |
C. | આધુનિક યુગ |
D. | અનુઆધુનિક યુગ |
Answer» B. અનુગાંધીયુગ |
4. |
ઉશનસના માતૃશ્રીનું નામ શું? |
A. | સવિતાબહેન |
B. | શાંતાબહેન |
C. | મંગળા બહેન |
D. | લલિતાબહેન |
Answer» D. લલિતાબહેન |
5. |
ઉશનસે ૧૯૩૬થી ૧૯૩૮ સુધીનો અભ્યાસ ક્યા કર્યો ? |
A. | ડભોઇ |
B. | સાવલી |
C. | મહેસાણા |
D. | સિધ્ધપુર |
Answer» A. ડભોઇ |
6. |
ઉશનસનું પ્રથમ કાવ્ય કયા ગુજરાતી સામયિકમાં પ્રકાશિત થયેલું? |
A. | પરબ |
B. | એતદ્ |
C. | પ્રસ્થાન |
D. | સંસ્કૃતિ |
Answer» C. પ્રસ્થાન |
7. |
ઉશનસનું પ્રથમ પુસ્તક કયું? |
A. | પ્રસૂન |
B. | હળવાશની ક્ષણોમાં |
C. | પશ્ચિમી દેશોનો પ્રવાસ |
D. | બે અધ્યયનો |
Answer» D. બે અધ્યયનો |
8. |
ઉશનસ્ પોતે પીએચ. ડી. _______. |
A. | થયા નહોતા. |
B. | માર્ગદર્શક હતા. |
C. | A અને B બંને. |
D. | થયા હતા. |
Answer» C. A અને B બંને. |
9. |
ઉશનસનો પ્રથમ કાવ્યસંગ્રહ? |
A. | નેપથ્યે |
B. | પ્રસૂન |
C. | મનોમુદ્રા |
D. | આર્દ્રા |
Answer» B. પ્રસૂન |
10. |
ઉશનસના અગાઉના કાવ્યસંગ્રહોને સમાવતો બૃહદ સંગ્રહ 'સમસ્ત કવિતા' ક્યારે પ્રગટ થયો? |
A. | 1984 |
B. | 1996 |
C. | 2001 |
D. | 2008 |
Answer» B. 1996 |
11. |
ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ 'ભણકારા' ક્યારે પ્રગટ થયેલું? |
A. | 1988 |
B. | 1886 |
C. | 1888 |
D. | 1986 |
Answer» C. 1888 |
12. |
Sonare'નો અર્થ શું થાય છે? |
A. | સૉનેટ |
B. | ઊર્મિકાવ્ય |
C. | અવાજ |
D. | વાદ્ય વગાડવું |
Answer» D. વાદ્ય વગાડવું |
13. |
અષ્ટક' અને 'ષટક્' એમ બે પંક્તિ વિભાગમાં રચાયેલું સૉનેટ તે _____. |
A. | પેટ્રાર્કશાઈ સૉનેટ |
B. | શેક્સપિરિયનશાઈ સૉનેટ |
C. | મિલ્ટનશાઈ સૉનેટ |
D. | B અને C બંને |
Answer» A. પેટ્રાર્કશાઈ સૉનેટ |
14. |
ત્રણ 'ચતુષ્ક' અને એક 'યુગ્મ' એવું પંક્તિ વિભાજન સૉનેટના કયા પ્રકારમાં હોય છે? |
A. | પેટ્રાર્કશાઈ સૉનેટ |
B. | શેક્સપિરિયનશાઈ સૉનેટ |
C. | મિલ્ટનશાઈ સૉનેટ |
D. | B અને C બંને |
Answer» B. શેક્સપિરિયનશાઈ સૉનેટ |
15. |
સૉનેટમાં કુલ કેટલી પંક્તિસંખ્યા આદર્શ ગણવામાં આવે છે? |
A. | 10 |
B. | 12 |
C. | 14 |
D. | 16 |
Answer» C. 14 |
16. |
કોઈ એક જ વિષયને અનુલક્ષીને રચાયેલા એકથી વધુ સોનેટનો સમૂહ એટલે _____. |
A. | સૉનેટગૂંથણ |
B. | સૉનેટ ઘટમાળ |
C. | સૉનેટમાળા |
D. | સૉનેટ હારમાળા |
Answer» C. સૉનેટમાળા |
17. |
નીચેનામાંથી કોણે સૉનેટ રચ્યા નથી? |
A. | એરિસ્ટોટલ |
B. | શૅક્સ પિયર |
C. | મિલ્ટન |
D. | વર્ડઝવર્થ |
Answer» A. એરિસ્ટોટલ |
18. |
સૉનેટ એ કયા યુગની દેન છે? |
A. | સુધારક યુગ |
B. | પંડિતયુગ |
C. | ગાંધીયુગ |
D. | અનુગાંધીયુગ |
Answer» B. પંડિતયુગ |
19. |
પ્રેમનો દિવસ' અને 'મોગરો' જેવી સૉનેટ રચનાઓ કોની પાસેથી મળે છે? |
A. | ઉમાશંકર જોશી |
B. | રાજેન્દ્ર શાહ |
C. | ઉશનસ્ |
D. | બળવંતરાય ઠાકોર |
Answer» D. બળવંતરાય ઠાકોર |
20. |
યમલ' સૉનેટમાળાના સર્જક? |
A. | સ્નેહરશ્મિ |
B. | સુંદરજી બેટાઈ |
C. | કૃષ્ણલાલ શ્રીધરાણી |
D. | ચંદ્રવદન મહેતા |
Answer» D. ચંદ્રવદન મહેતા |
21. |
વાતો' અને 'વિદાય' સૉનેટના રચયિતા? |
A. | પ્રિયકાન્ત પરીખ |
B. | પ્રભુદાસ પટેલ |
C. | પ્રહલાદ પારેખ |
D. | પ્રાણજીવન મહેતા |
Answer» C. પ્રહલાદ પારેખ |
22. |
નીચેનામાંથી કોણ સૉનેટકાર નથી? |
A. | જયંત પાઠક |
B. | પીતાંબર પટેલ |
C. | વેણીભાઈ પુરોહિત |
D. | બાલમુકુંદ દવે |
Answer» B. પીતાંબર પટેલ |
23. |
ઉશનસના 'આણું' કાવ્યમાં કયો ભાવ નિરૂપાયો છે? |
A. | પરકીયાપ્રેમ |
B. | સ્વકીયાપ્રેમ |
C. | સર્વજનસ્નેહ |
D. | પૂર્વજન્મસ્નેહ |
Answer» A. પરકીયાપ્રેમ |
24. |
મળ્યા જે બે ચ્હેરા અધિક અહીં તે ચાહી લઈએ' પંક્તિ કયા સૉનેટની છે? |
A. | મોક્ષ |
B. | મધુર નમણા ચહેરા |
C. | શરમાળ પ્રેમને |
D. | રૂપ-અરૂપ વચ્ચે |
Answer» A. મોક્ષ |
25. |
વળાવી, બા આવી' સંગ્રહના મોટાભાગના સૉનેટ કયા છંદમાં લખાયા છે? |
A. | પૃથ્વી |
B. | શિખરિણી |
C. | D |
D. | વસંતતિલકા |
Answer» B. શિખરિણી |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.