1. |
શ્રી ત્રિકમજીભાઈ ચટવાણી આર્ટસ અને જે.વી. ગોકલ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર " ઇતિહાસિક એ વિજ્ઞાન છે અને હોવું જોઈએ "આ વિધાન કયા ઇતિહાસકારોનું છે |
A. | ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો cc 506 ફ્રાન્સ ઇતિહાસકાર કુલાંજ |
B. | આર. જી. કોલિંગવુડ |
C. | જર્મન ઇતિહાસકાર કાર્લ માર્ક્સ |
D. | ડો. મુખર્જી |
Answer» A. ઐતિહાસિક પધ્ધતિ ના મૂળતત્વો cc 506 ફ્રાન્સ ઇતિહાસકાર કુલાંજ |
2. |
કયા ઇતિહાસકારોના મતે " ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે. "? |
A. | જી.એમ. ટ્રાવેલિયન |
B. | જે. બી. ખરી |
C. | કુલાંજ |
D. | એક પણ નહીં |
Answer» A. જી.એમ. ટ્રાવેલિયન |
3. |
અમરસિંહ કયો ગ્રંથ લખ્યો છે ? |
A. | અભિજ્ઞાન શાકુતલમ |
B. | અમરકોષ |
C. | અભિષેક નાટક |
D. | મેઘદૂત |
Answer» C. અભિષેક નાટક |
4. |
ઈતિહાસ એટલે " પુરાવૃતમ " અર્થાત પહેલા કે પુર્વે બની ગયેલું ભારતમાં કયા ગ્રંથમાં ઉલ્લેખ જોવા મળે છે ? |
A. | રામાયણ |
B. | મહાભારત |
C. | અમરકોશ |
D. | મેઘદૂતમ |
Answer» C. અમરકોશ |
5. |
ઇતિહાસ એ વિજ્ઞાન છે " આ વિધાન સૌપ્રથમ ઈંગ્લેન્ડના ઇતિહાસકાર જ્હોન બરી ક્યાં પ્રવચનમાં કહ્યું હતું ? |
A. | બર્લિનની યુનિવર્સિટીના |
B. | કેમ્બ્રીજ યુનિવર્સિટીના |
C. | દિલ્હી યુનવર્સિટીના |
D. | કલકતા યુનિવ્સિટીના |
Answer» B. કેમ્બ્રીજ યુનિવર્સિટીના |
6. |
નીચેનામાંથી કઈ " વિધાને પુસ્તકોનું વિજ્ઞાન કહેવામાં આવે છે ? |
A. | સૂચિવિદ્યા |
B. | લિપિવિદ્યા |
C. | c. કમાંકવિદ્યા |
D. | સમાજવિદ્યા |
Answer» A. સૂચિવિદ્યા |
7. |
પુરાતત્વના ખોદકામ માટે કયો શબ્દ વાપરવામાં આવે છે ? |
A. | ઊંડા ઉતરવું |
B. | ઉંડાણમાં જવું |
C. | ઉત્ખનન કરવું |
D. | એક પણ નહીં |
Answer» C. ઉત્ખનન કરવું |
8. |
નૃવશાસ્ત્ર કેટલી પેટા શાખાઓ છે ? |
A. | 3 |
B. | 5 |
C. | 7 |
D. | 8 |
Answer» A. 3 |
9. |
ગ્રીફ ઇતિહાસકાર હીરોડોટ્ટશે ગ્રંથ લખ્યો ? |
A. | ઈરાની વિગ્રહ |
B. | પાકિસ્તાની વિગ્રહ |
C. | અમેરિકન વિગ્રહ |
D. | બંગાળ વિગ્રહ |
Answer» A. ઈરાની વિગ્રહ |
10. |
ફ્રેન્ચ ભાષામાં ઇતિહાસ માટે કયો શબ્દ વાપરવામાં આવે છે ? |
A. | હિસ્ટોરીયા |
B. | આઈરોપિત્રા |
C. | હિસ્ટોરી |
D. | એક પણ નહીં |
Answer» C. હિસ્ટોરી |
11. |
પ્રગતિના પંથે પ્રણય કરતી માનવ પ્રવૃત્તિઓની નોંધ એટલે - ઇતિહાસ આ વિધાન કોનું છે ? |
A. | A. આર.જી . કોલીગવુડ |
B. | આનેલ્ડી ટોયન્બી |
C. | કાર્લ માર્કસ |
D. | મેગેસ્થનીસ |
Answer» B. આનેલ્ડી ટોયન્બી |
12. |
ઇતિહાસને વિજ્ઞાન ની કક્ષા માં મુકવા માટે પ્રથમ પ્રયત્ન કયા ઇતિહાસકારે કાર્ય કર્યો હતો ? |
A. | જી.એમ. ટ્રાવેલિયમ |
B. | જે. બી. બરી |
C. | કુલાંજ |
D. | નેપોલિયન |
Answer» B. જે. બી. બરી |
13. |
ઉત્કર્ણ લેખો વાંચવા અને ઉકેલવા અંગેની વિદ્યાને ઇતિહાસમાં કઈ વિદ્યા નામે ઓળખાય . |
A. | પ્રાચીન અભિલેખો |
B. | સમાજવિદ્યા |
C. | અભિલેખ વિદ્યા |
D. | અર્થવિદ્યા |
Answer» C. અભિલેખ વિદ્યા |
14. |
સિદ્ધહસ્ત ઇતિહાસકારે સંશોધન કરતી વખતે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ વધારે કયો હતો ? |
A. | પ્રથમ કક્ષાના સાધનો |
B. | દ્વિતીય કક્ષાના સાધનો |
C. | તૃતીય કક્ષાના સાધનો |
D. | આમાંથી કોઈ પણ નહીં |
Answer» A. પ્રથમ કક્ષાના સાધનો |
15. |
જર્મન ઇતિહાસ બર્મીહિમનાના મતે દસ્તાવેજોની આધારભૂત માટે મુખ્યત્વે કેટલી રીતે બનાવી છે ? |
A. | A .૩ |
B. | ૨ |
C. | ૫ |
D. | ૭ |
Answer» B. ૨ |
16. |
ઇતિહાસ એ રાષ્ટ્રની સ્મરણ શક્તિ છે આ વ્યાખ્યા કોણ આપી હતી ? |
A. | અમરસિંહ |
B. | હેમચંદ્રાચાર્ય |
C. | ડો. રાધાકૃષ્ણ |
D. | ચાણક્ય |
Answer» D. ચાણક્ય |
17. |
જ્ઞાન માટેની તૃષા અને સત્યની શોધ કાઢવા માટેનું સંશોધન એટલે ઇતિહાસ - આવું કયા ઇતિહાસકાર માને છે. |
A. | A .રાન્કે |
B. | વોલ્તેર |
C. | જન્શન |
D. | નેપોલિયન |
Answer» A. A .રાન્કે |
18. |
ઇતિહાસ માનવ સમાજ નો અહેવાલ છે - આ વિધાન કોનું છે? |
A. | A .રાન્કે |
B. | વોલ્તેર |
C. | જે. બી. બરી |
D. | આ માથી કોઈ નઈ |
Answer» B. વોલ્તેર |
19. |
ગિરનારનો શિલાલેખ કયા કક્ષાનું સાધન ન ગણીવીર શકાય ? |
A. | પ્રથમ કક્ષાના સાધન |
B. | દ્વિતીય કક્ષાના સાધનો |
C. | આમાંથી એક પણ નહીં |
D. | D . A અને B બને |
Answer» A. પ્રથમ કક્ષાના સાધન |
20. |
રાષ્ટ્રીય દફતર ભંડાર ક્યાં આવેલું છે ? |
A. | ગુજરાત |
B. | દિલ્હી |
C. | મુંબઈ |
D. | રાજસ્થાન |
Answer» B. દિલ્હી |
21. |
ગુજરાત રાજ્ય દફતર ભંડાર માં આવેલું છે ? |
A. | વડોદરા |
B. | અમદાવાદ |
C. | ગાંધીનગર |
D. | સુરત |
Answer» C. ગાંધીનગર |
22. |
નીચેનામાંથી લેખિત સાધન કયું છે ? |
A. | તામ્રપત્રો |
B. | મૂર્તિઓ |
C. | દુર્ગ |
D. | તમામ |
Answer» A. તામ્રપત્રો |
23. |
નીચેનામાંથી આલેખિત સાધન કયું છે ? |
A. | શિલાલેખો |
B. | પદાર્થ પર ના લખાણો |
C. | દંતકથાઓ |
D. | એક પણ નહીં |
Answer» C. દંતકથાઓ |
24. |
ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ માંથી કયા ઇતિહાસકાર ની વ્યાખ્યા સર્વ માન્ય ગણવામાં આવે છે ? |
A. | એડમ સ્મિથ |
B. | ફાધર ગેરેથાન |
C. | હીરોઙોટસ |
D. | મેગસ્થનીશ |
Answer» B. ફાધર ગેરેથાન |
25. |
ભારતમાં એતિહાસિક યુગની શરૂઆત ક્યાં થી મળે છે ? |
A. | મૌર્ય |
B. | રઘુવંશ |
C. | આર્ય |
D. | D. લોદી વંશ |
Answer» A. મૌર્ય |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.