1. |
કચ્છમાંથી ક્ષત્રપ રાજાઓના સમયમાં કુલ કેટલા યષ્ટિલેખો મળી આવ્યા છે ? |
A. | પાંચ |
B. | ચાર |
C. | ત્રણ |
D. | બે |
Answer» B. ચાર |
2. |
મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? |
A. | ધ્રુવસેન |
B. | સેનાપતિ ભટાર્ક |
C. | શિલાદિત્ય |
D. | ધરસેન |
Answer» B. સેનાપતિ ભટાર્ક |
3. |
મૈત્રક શાસકો કયા ધર્મના ઉપાસક હતા ? |
A. | શૈવ |
B. | જૈન |
C. | બૌદ્ધ |
D. | વૈષ્ણવ |
Answer» A. શૈવ |
4. |
ગુર્જર શબ્દ કઈ સદીમાં ભારતમાં ઉતરી આવ્યો છે ? |
A. | પાંચમી |
B. | ત્રીજી |
C. | ચોથી |
D. | સાતમી |
Answer» A. પાંચમી |
5. |
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન ક્યારે થયું ? |
A. | ઇ.સ 1945 |
B. | ઈ.સ 1304 |
C. | ઇ.સ 1940 |
D. | ઇ.સ 1948 |
Answer» C. ઇ.સ 1940 |
6. |
ગુપ્ત સમ્રાટોમાં ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સમયમાં શું જોવા મળે છે ? |
A. | શિલાલેખો |
B. | ચિત્રો |
C. | સિક્કાઓ |
D. | શિલ્પો |
Answer» C. સિક્કાઓ |
7. |
ગુજરાતમાં કુલ કેટલા સ્તંભલેખો મળ્યા છે ? |
A. | 2 |
B. | 3 |
C. | 4 |
D. | એક પણ નથી |
Answer» D. એક પણ નથી |
8. |
કચ્છમાંથી કોના અભિલેખો મળી આવ્યા છે ? |
A. | રાજા રાજી |
B. | મૂળરાજ |
C. | ક્ષત્રપ રાજા |
D. | ભુવડ |
Answer» C. ક્ષત્રપ રાજા |
9. |
મલાવ તળાવ ક્યાં આવેલું છે ? |
A. | ધોળકા |
B. | વિરમગામ |
C. | પાવાગઢ |
D. | જુનાગઢ |
Answer» A. ધોળકા |
10. |
મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ? |
A. | મહેસાણા |
B. | અમદાવાદ |
C. | પાટણ |
D. | રાજકોટ |
Answer» A. મહેસાણા |
11. |
મેરુતુંગે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી હતી ? |
A. | પ્રભાવ ચરિત |
B. | કીર્તિ કોમુદી |
C. | પ્રબંધ ચિંતામણી |
D. | એક પણ નહીં |
Answer» C. પ્રબંધ ચિંતામણી |
12. |
નીચેનામાંથી સાહિત્યિક સાધનો કયા છે ? |
A. | ગુફાલેખો |
B. | ભોજપત્રો |
C. | પત્રિકાઓ |
D. | દાનપત્રો |
Answer» C. પત્રિકાઓ |
13. |
માનસરોવર ક્યાં આવેલું છે ? |
A. | વિરમગામ |
B. | પાવાગઢ |
C. | જુનાગઢ |
D. | ધોળકા |
Answer» A. વિરમગામ |
14. |
દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે ? |
A. | સિધ્ધપુર |
B. | પાટણ |
C. | માઉન્ટ આબુ |
D. | સુરત |
Answer» C. માઉન્ટ આબુ |
15. |
રાણકી વાવ ક્યાં આવેલી છે ? |
A. | સુરત |
B. | જુનાગઢ |
C. | રાજકોટ |
D. | પાટણ |
Answer» D. પાટણ |
16. |
લોથલ કઇ નદીના કિનારે આવેલું છે ? |
A. | સાબરમતી |
B. | ભોગાવો |
C. | નર્મદા |
D. | બનાસ |
Answer» B. ભોગાવો |
17. |
રાજા દ્રોણ સિંહના પિતાનું નામ જણાવો ? |
A. | ભુવડ |
B. | જયશિખરી |
C. | મૂળરાજ |
D. | સેનાપતિ ભટાર્ક |
Answer» D. સેનાપતિ ભટાર્ક |
18. |
લોથલ કયા જિલ્લામાં આવેલું છે ? |
A. | પાટણ |
B. | અમદાવાદ |
C. | સુરત |
D. | રાજકોટ |
Answer» B. અમદાવાદ |
19. |
ધ્રુવસેન બીજાએ વલભીમાં કેટલો સમય શાસન કર્યું હતું ? |
A. | 20 વર્ષ |
B. | 25 વર્ષ |
C. | 35 વર્ષ |
D. | 30 વર્ષ |
Answer» A. 20 વર્ષ |
20. |
ધ્રુવસેન બીજાએ કયું બીજું નામ ધારણ કર્યું હતું ? |
A. | ધરસેન |
B. | હર્ષવર્ધન |
C. | બાલાદિત્ય |
D. | આદિત્ય |
Answer» C. બાલાદિત્ય |
21. |
સેનાપતિ ભટાર્કના સૈન્યમાં કેટલા સૈન્યો હતાં ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» B. બે |
22. |
સમ્રાટ સ્કંદગુપ્ત નું અવસાન ક્યારે થયું ? |
A. | 467 |
B. | 567 |
C. | 492 |
D. | 592 |
Answer» A. 467 |
23. |
સેનાપતિ ભટાર્ક પછી વલભીનું શાસન કોણે સંભાળેલું ? |
A. | ધરસેન પહેલો |
B. | દ્રોણ સિંહ |
C. | ધ્રુવસેન પહેલો |
D. | ધ્રુવસેન બીજો |
Answer» A. ધરસેન પહેલો |
24. |
ધ્રુવસેન બીજાએ કહ્યું બીજું નામ ધારણ કર્યું હતું ? |
A. | ધરસેન |
B. | હર્ષવર્ધન |
C. | બાલાદિત્ય |
D. | આદિત્ય |
Answer» C. બાલાદિત્ય |
25. |
મૈત્રક વંશના કુલ કેટલા રાજા હતા ? |
A. | 19 |
B. | 22 |
C. | 29 |
D. | 32 |
Answer» A. 19 |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.