Q.

    ડૉ.એલ.પી.વિદ્યાર્થી ભારતમાં સામાજિક માનવશાસ્ત્ર માટે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ.સ.1950થી પછીનો સમયગાળો ક્યા તબક્કા તરીકે ઓળખાવે છે ?

A. વિકાસના તબક્કા
B. આરંભિક તબક્કા
C. ઉદ્ભવનો તબક્કો
D. વિશ્લેષણ તબક્કા
Answer» D. વિશ્લેષણ તબક્કા
682
0
Do you find this helpful?
1

Discussion

No comments yet