McqMate
1. |
વેદાન્તસારના કર્તા કોણ છે ? |
A. | આત્માનંદ |
B. | શિવાનંદ |
C. | સદાનંદ |
D. | વિદિતાનંદ |
Answer» C. સદાનંદ |
2. |
વેદાન્તસારમાં કોની સ્તુતિ કરવામાં આવી છે ? |
A. | વિષ્ણુ |
B. | શંકર |
C. | ચિદાનંદ |
D. | અખંડ-સચ્ચિદાનંદ |
Answer» D. અખંડ-સચ્ચિદાનંદ |
3. |
જડ-ચેતન સૃષ્ટિનો આધાર કોણ છે ? |
A. | ઈશ્વર |
B. | બ્રહ્મા |
C. | વિષ્ણુ |
D. | આત્મતત્ત્વ |
Answer» D. આત્મતત્ત્વ |
4. |
વેદાન્ત એટલે શું ? |
A. | વેદનો અન્ત |
B. | વેદનું રહસ્ય |
C. | ઉપનિષદો |
D. | ઉપનિષદ્ પ્રમાણ |
Answer» C. ઉપનિષદો |
5. |
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર કર્મ કયું છે ? |
A. | નિત્ય |
B. | નૈમિત્તિક |
C. | કામ્ય |
D. | નિષિદ્ધ |
Answer» C. કામ્ય |
6. |
કોઇક નિમિત્તે કરાતાં કર્મ કયાં છે ? |
A. | નિત્ય |
B. | નૈમિત્તિક |
C. | કામ્ય |
D. | નિષિદ્ધ |
Answer» B. નૈમિત્તિક |
7. |
કર્મોના કેટલા પ્રકાર છે ? |
A. | બે |
B. | ચાર |
C. | છ |
D. | આઠ |
Answer» C. છ |
8. |
સંપત્તિ કેટલા પ્રકારની છે ? |
A. | બે |
B. | ચાર |
C. | છ |
D. | આઠ |
Answer» C. છ |
9. |
દ્વન્દ્વોને સહન કરવાં એને શું કહે છે ? |
A. | શમ |
B. | દમ |
C. | ઉપરતિ |
D. | તિતિક્ષા |
Answer» D. તિતિક્ષા |
10. |
વેદાન્તમાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવ-બ્રહ્મની એકતાને શું કહે છે ? |
A. | પ્રમેય |
B. | પ્રમાતા |
C. | પ્રમતિ |
D. | સંયતિ |
Answer» A. પ્રમેય |
11. |
વસ્તુ પર અવસ્તુના આરોપને શું કહે છે ? |
A. | અધ્યારોપ |
B. | આરોપ |
C. | વિસંગતિ |
D. | અસંગતિ |
Answer» A. અધ્યારોપ |
12. |
સચ્ચિદાનન્દરૂપ અનન્ત અદ્વૈતને શું કહે છે ? |
A. | વસ્તુ |
B. | અવસ્તુ |
C. | ઉપયોગી |
D. | નિરુપયોગી |
Answer» A. વસ્તુ |
13. |
અજ્ઞાનના કુલ કેટલા ભેદ છે ? |
A. | બે |
B. | ચાર |
C. | છ |
D. | આઠ |
Answer» A. બે |
14. |
સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ? |
A. | આત્મા |
B. | પરમાત્મા |
C. | ઈશ્વર |
D. | પરમેશ્વર |
Answer» C. ઈશ્વર |
15. |
ઉપાધિના કૂલ કેટલા ભેદ છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | છ |
Answer» A. બે |
16. |
નિકૃષ્ટ ઉપાધિ કોણ છે ? |
A. | સમષ્ટિ |
B. | વ્યષ્ટિ |
C. | દ્વયી |
D. | ત્રયી |
Answer» B. વ્યષ્ટિ |
17. |
પ્રાજ્ઞ કયા કોશમાં રહે છે ? |
A. | આનન્દમય |
B. | મનોમય |
C. | વિજ્ઞાનમય |
D. | પ્રાણમય |
Answer» A. આનન્દમય |
18. |
ઈશ્વરનો સંબંધ કયા અજ્ઞાન સાથે છે ? |
A. | વ્યષ્ટિ |
B. | સમષ્ટિ |
C. | દ્વિત |
D. | ત્રિત |
Answer» B. સમષ્ટિ |
19. |
ઉપાધિ રહિત ચૈતન્ય કોને કહે છે ? |
A. | ઈશ્વર |
B. | પ્રાજ્ઞ |
C. | વૈશ્વાનર |
D. | તુરીય |
Answer» D. તુરીય |
20. |
સૂક્ષ્મ શરીરથી માંડી બ્રહ્માંડ સુધીનું જગત કઇ શક્તિથી ઉત્પન્ન થાય છે ? |
A. | આવરણ |
B. | વિક્ષેપ |
C. | સમાહાર |
D. | વિહાર |
Answer» B. વિક્ષેપ |
21. |
આવરણશક્તિ-વિક્ષેપશક્તિથી ચૈતન્ય કયું કારણ બને છે ? |
A. | નિમિત્ત |
B. | ઉપાદાન |
C. | સહકારી |
D. | નિમિત્ત-ઉપાદાન |
Answer» D. નિમિત્ત-ઉપાદાન |
22. |
લિંગશરીરમાં કૂલ કેટલા અવયવો હોય છે ? |
A. | (અ)પાંચ |
B. | દસ |
C. | પંદર |
D. | સત્તર |
Answer» D. સત્તર |
23. |
કુલ કેટલી જ્ઞાનેન્દ્રિયો છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | પાંચ |
D. | સાત |
Answer» C. પાંચ |
24. |
સંકલ્પવિકલ્પવાળી વૃત્તિને શું કહે છે ? |
A. | મન |
B. | બુદ્ધિ |
C. | ચિત્ત |
D. | અહંકાર |
Answer» A. મન |
25. |
જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિના સંયોગથી કયો કોશ બને છે ? |
A. | આનંદમય |
B. | વિજ્ઞાનમય |
C. | મનોમય |
D. | અન્નમય |
Answer» B. વિજ્ઞાનમય |
26. |
કોને વ્યવહારિક જીવ કહે છે ? |
A. | આનંદમય |
B. | વિજ્ઞાનમય |
C. | મનોમય |
D. | અન્નમય |
Answer» B. વિજ્ઞાનમય |
27. |
કુલ કેટલી કર્મેન્દ્રિયો છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | પાંચ |
Answer» D. પાંચ |
28. |
પ્રાણ કેટલા છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | પાંચ |
Answer» D. પાંચ |
29. |
સમગ્ર શરીરમાં કયો વાયુ વ્યાપેલો છે ? |
A. | પ્રાણ |
B. | અપાન |
C. | વ્યાન |
D. | ઉદાન |
Answer» C. વ્યાન |
30. |
ઉપપ્રાણની સંખ્યા કેટલી છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | પાંચ |
Answer» D. પાંચ |
31. |
પંચપ્રાણ અને કર્મેન્દ્રિયથી કયો કોશ બને છે ? |
A. | આનંદમય |
B. | વિજ્ઞાનમય |
C. | મનોમય |
D. | પ્રાણમય |
Answer» D. પ્રાણમય |
32. |
સૂત્રાત્મા કયા કોશમાં રહેલો છે ? |
A. | ત્રણેય |
B. | વિજ્ઞાનમય |
C. | મનોમય |
D. | પ્રાણમય |
Answer» B. વિજ્ઞાનમય |
33. |
વિજ્ઞાનમયકોશની શક્તિ કઇ છે ? |
A. | જ્ઞાન |
B. | ઈચ્છા |
C. | ક્રિયા |
D. | ત્રણેય |
Answer» B. ઈચ્છા |
34. |
સ્થૂલશરીરથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ? |
A. | સૂત્રાત્મા |
B. | પ્રાજ્ઞ |
C. | તૈજસ્ |
D. | વૈશ્વાનર |
Answer» D. વૈશ્વાનર |
35. |
તૈજસ્ કયા મનની વૃત્તિઓનો અનુભવ કરે છે ? |
A. | જાગ્રત |
B. | સ્વપ્ન |
C. | સુષુપ્તિ |
D. | તુરીય અવસ્થા |
Answer» B. સ્વપ્ન |
36. |
વૈશ્વાનર અને વિરાટ કયા કોશ સાથે સંકળાયેલા છે ? |
A. | વિજ્ઞાનમય |
B. | મનોમય |
C. | પ્રાણમય |
D. | અન્નમય |
Answer» D. અન્નમય |
37. |
કોણ સ્થૂલ શરીરને આત્મા માને છે ? |
A. | વેદાન્તી |
B. | ચાર્વાક |
C. | બૌદ્ધ |
D. | મીમાંસકો |
Answer» B. ચાર્વાક |
38. |
વિજ્ઞાનવાદિ બૌદ્ધો કોને આત્મા માને છે ? |
A. | સ્થૂલશરીર |
B. | પ્રાણ |
C. | મન |
D. | બુદ્ધિ |
Answer» D. બુદ્ધિ |
39. |
બુદ્ધ ધર્મના કેટલા સંપ્રદાયો છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | પાંચ |
Answer» C. ચાર |
40. |
તત્ત્વના રૂપાંતરણને શું કહે છે ? |
A. | વિકાર |
B. | વિવર્ત |
C. | સ્વરૂપ |
D. | ત્રણેય |
Answer» A. વિકાર |
41. |
કેટલા મહાવાક્યો છે ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» D. ચાર |
42. |
तत्त्वमसि માં त्वम् ને શું કહે છે ? |
A. | પ્રત્યક્ષ |
B. | પરોક્ષ |
C. | અનુમેય |
D. | ઉપમતિ |
Answer» A. પ્રત્યક્ષ |
43. |
મનની પ્રધાન વૃત્તિ શું છે ? |
A. | સંશય |
B. | નિશ્ચય |
C. | ગર્વ |
D. | સ્મરણ |
Answer» A. સંશય |
44. |
પ્રત્યક્ષનું જ્ઞાન કોને લીધે થાય છે ? |
A. | મન |
B. | બુદ્ધિ |
C. | અહંકાર |
D. | ચિત્ત |
Answer» B. બુદ્ધિ |
45. |
પ્રત્યક્ષીકરણમાં કોણ વસ્તુના આકારવાળું બને છે ? |
A. | મન |
B. | બુદ્ધિ |
C. | અહંકાર |
D. | ચિત્ત |
Answer» D. ચિત્ત |
46. |
हिम+आलय = -------------- |
A. | हिमालय |
B. | हिमलय |
C. | हिमोलय |
D. | हिमेलय |
Answer» A. हिमालय |
47. |
सु+आगतम् = --------------- |
A. | सुगतम् |
B. | सोगतम् |
C. | स्वागतम् |
D. | स्वेगतम् |
Answer» C. स्वागतम् |
48. |
દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે શું મૂકાય છે ? |
A. | अपि |
B. | तत् |
C. | च |
D. | किम् |
Answer» C. च |
49. |
देवेन दत्तः – देवदत्तः કયો તત્પુ. સમાસ છે ? |
A. | તૃતીયા |
B. | ચતુર્થી |
C. | દ્વિતીયા |
D. | પંચમી |
Answer» A. તૃતીયા |
Done Reading?