Q.

જે સંશોધનનો હેતુ માનવજીવનનો ઉત્કર્ષ,કલ્યાણ,માનવજીવનની સુધારણાનો કે સામાજિક સમસ્યાઓના નિવારણનો હોય તેવા સંશોધનોને ________સંશોધનો કહેવાય.

A. કાર્યાત્મ્ક
B. શુદ્ધ
C. વ્યવહારલક્ષી
D. એક પણ નહી
Answer» C. વ્યવહારલક્ષી
3.3k
0
Do you find this helpful?
27

Discussion

No comments yet