McqMate
1. |
વેદ કેટલા છે ? |
A. | બે |
B. | ત્રણ |
C. | ચાર |
D. | આઠ |
Answer» C. ચાર |
2. |
વેદનાં સૂક્તો મોટાભાગે કેવા પ્રકારનાં છે ? |
A. | સામાન્ય |
B. | ધાર્મિક |
C. | પ્રાકૃતિક |
D. | રાજકીય |
Answer» B. ધાર્મિક |
3. |
વેદનાં સૂક્તો મોટાભાગે કોની સાથે સંકળાયેલાં છે ? |
A. | યજ્ઞ |
B. | ધર્મ |
C. | આયુર્વેદ |
D. | યુદ્ધ |
Answer» A. યજ્ઞ |
4. |
યજ્ઞક્રિયામાં કોનું સ્થાન અગત્યનું મનાય છે ? |
A. | ગુરુનું |
B. | રાજાનું |
C. | પુરોહિતોનું |
D. | યજમાનનું |
Answer» C. પુરોહિતોનું |
5. |
સાદા ક્રિયાકાંડોવાળા ગરીબોનો ધર્મ કયા વેદમાં કહ્યો છે ? |
A. | ઋગ્વેદ |
B. | યજુર્વેદ |
C. | સામવેદ |
D. | અથર્વવેદ |
Answer» D. અથર્વવેદ |
6. |
બ્લૂમફિલ્ડ ઋગ્વેદના ધર્મની સાચી પ્રતિભા શામાં જુએ છે ? |
A. | પ્રકૃતિમાં |
B. | સજીવારોપણમાં |
C. | કુદરતમાં |
D. | દેવોમાં |
Answer» B. સજીવારોપણમાં |
7. |
સમ્પૂર્ણ માનવીકરણ કઇ દંતકથાઓમાં જોવા મળે છે ? |
A. | ભારતીય |
B. | ગ્રીક |
C. | યુરોપ |
D. | ચીન |
Answer» B. ગ્રીક |
8. |
વ્યક્તિગત દેવોની સ્તુતિમાં શું જોવા મળે છે ? |
A. | સહજતા |
B. | અસહજતા |
C. | કૃત્રિમતા |
D. | અતિશયોક્તિ |
Answer» D. અતિશયોક્તિ |
9. |
વાલ્મીકિ રામાયણ કેવું કાવ્ય ગણાય છે ? |
A. | ધાર્મિક |
B. | ઐતિહાસિક |
C. | રાજકીય |
D. | કાલ્પનિક |
Answer» B. ઐતિહાસિક |
10. |
રામાયણને ઈન્દ્ર અને વૃત્રાસુરની વૈદિક કથાનું રૂપક કોણ માને છે ? |
A. | વિલ્સન |
B. | યાકોબી |
C. | વેબર |
D. | સાતવળેકરજી |
Answer» B. યાકોબી |
11. |
રામચરિતના કર્તા કોણ છે ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | તુલસી |
D. | ભાસ |
Answer» C. તુલસી |
12. |
રઘુવંશની રચના કોણે કરી ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | તુલસી |
D. | ભાસ |
Answer» B. કાલિદાસ |
13. |
ઉત્તરરામચરિત નાટક કોની રચના છે ? |
A. | વાલ્મીકિ |
B. | કાલિદાસ |
C. | ભવભૂતિ |
D. | ભાસ |
Answer» C. ભવભૂતિ |
14. |
રામાયણમાં કયો કાંડ પાછળથી ઉમેરાયો છે ? |
A. | ઉત્તરકાંડ |
B. | બાલકાંડ |
C. | અરણ્યકાંડ |
D. | યુદ્ધકાંડ |
Answer» A. ઉત્તરકાંડ |
15. |
રામાયણનો પ્રધાન રસ ક્યો મનાયો છે ? |
A. | વીર |
B. | કરુણ |
C. | રૌદ્ર |
D. | શાન્ત |
Answer» B. કરુણ |
16. |
રામાયણમાં પ્રધાન અલંકાર કયો મનાય છે ? |
A. | ઉપમા |
B. | ઉત્પ્રેક્ષા |
C. | રૂપક |
D. | સ્વભાવોક્તિ |
Answer» A. ઉપમા |
17. |
રામાયણ કેવું કાવ્ય કહેવાય છે ? |
A. | પ્રેરક |
B. | ચિંતનશીલ |
C. | વિકૃત |
D. | આદર્શ |
Answer» D. આદર્શ |
18. |
કુમારસંભવનો પ્રારંભ કેવી રીતે થાય છે ? |
A. | આશીર્વાદ |
B. | નમસ્કાર |
C. | પૂજા |
D. | વસ્તુનિર્દેશ |
Answer» D. વસ્તુનિર્દેશ |
19. |
હિમાલયના અનેક સત્ગુણોમાં કવિએ કયો એક દોષ બતાવ્યો છે ? |
A. | રત્નભંડાર |
B. | હિંસકપ્રાણીઓ |
C. | વરસાદ |
D. | હિમપ્રપાત |
Answer» D. હિમપ્રપાત |
20. |
પાર્વતીના યૌવનને માટે કવિએ નીચેનામાંથી કયું રૂપક પ્રયોજ્યું છે ? |
A. | ખીલેલું કમળ |
B. | ચંદ્ર |
C. | મોગરો |
D. | પુષ્પેતર પ્રહરણ |
Answer» D. પુષ્પેતર પ્રહરણ |
21. |
પાર્વતી રોજ પૂજા કરવા આવે એમાં શિવને કોઇ વાંધો કેમ ન હતો ? |
A. | વીર હતા |
B. | તપ કરતા હતા |
C. | ધીર હતા |
D. | ઉદામ હતા |
Answer» C. ધીર હતા |
22. |
તારકાસુરને અમાપ સામર્થ્ય અને શક્તિ કોણે આપ્યાં હતાં ? |
A. | બ્રહ્મા |
B. | વિષ્ણુ |
C. | મહેશ |
D. | ઇન્દ્ર |
Answer» A. બ્રહ્મા |
23. |
બ્રહ્મા કુબેરના તૂટેલા હાથને કયું રૂપક આપે છે ? |
A. | વિકલાંગ |
B. | ખાલી |
C. | તૂટેલી ડાળીવાળું વૃક્ષ |
D. | નિશ્ચેત ચંદ્ર |
Answer» C. તૂટેલી ડાળીવાળું વૃક્ષ |
24. |
કામદેવના સંભાષણમાં એની કઇ લાક્ષણિકતા પ્રગટે છે ? |
A. | વીરતા |
B. | દીનતા |
C. | ધીરતા |
D. | આત્મશ્લાધા |
Answer» D. આત્મશ્લાધા |
25. |
તપોવનમાં પ્રસરેલી અશિષ્ટતાને કોણે ડામી દીધી ? |
A. | વસંતે |
B. | નંદીએ |
C. | શિવે |
D. | કામદેવે |
Answer» B. નંદીએ |
26. |
સમાધિમાં સ્થિર રહેતા હોવાથી શિવને કયું નામ મળ્યું છે ? |
A. | શંભુ |
B. | ત્ર્યમ્બક |
C. | શિવ |
D. | સ્થાણુ |
Answer» D. સ્થાણુ |
27. |
શિવનો તપભંગ જોવા આકાશમાં કોણ એકઠું થયું હતું ? |
A. | દાનવો |
B. | માનવો |
C. | વિદ્યાધરો |
D. | દેવો |
Answer» D. દેવો |
28. |
રતિ શું જોતાં પૃથ્વી પર ફસડાઇ પડી ? |
A. | કામદેવ |
B. | કામદેવનું શબ |
C. | અસ્થિ |
D. | ભષ્મ |
Answer» D. ભષ્મ |
29. |
કામદેવ સાથેના પ્રેમ પ્રસંગોનું સ્મરણ રતિને કેવું લાગ્યું ? |
A. | આશ્વસનરૂપ |
B. | શામક |
C. | ઉત્તેજનાપૂર્ણ |
D. | દાહક |
Answer» D. દાહક |
30. |
રતિને સતી થતાં કોણે અટકાવી ? |
A. | વસંત |
B. | આકાશવાણી |
C. | નંદી |
D. | શિવના ગણો |
Answer» B. આકાશવાણી |
31. |
પોતાના રૂપની નિંદા કોણે કરી ? |
A. | કામદેવ |
B. | રતિ |
C. | વસંતશ્રી |
D. | પાર્વતી |
Answer» D. પાર્વતી |
32. |
મેનાએ પાર્વતીને તપ ન કરવા કહ્યુંએથી એમને શું નામ મળ્યું ? |
A. | ગૌરી |
B. | હિમાલય દુહિતા |
C. | ઉમા |
D. | અમ્બા |
Answer» C. ઉમા |
33. |
પાર્વતીના તપનો વન પર કેવો પ્રભાવ પડ્યો ? |
A. | ભયાવહ |
B. | રંગીન |
C. | નૈતિક |
D. | સાત્ત્વિક |
Answer» C. નૈતિક |
34. |
શિવને કપાળમાં જ્ઞાનરૂપી આંખ હતી તેથી તે શું કહેવાય છે ? |
A. | જ્ઞાનચક્ષુ |
B. | ત્રિપુરારિ |
C. | ત્રિદેવ |
D. | ત્ર્યમ્બક |
Answer» A. જ્ઞાનચક્ષુ |
35. |
શિવ તરફ આગળ વધી રહેલી પાર્વતીને કવિ કોની સાથે સરખાવે છે ? |
A. | પુષ્પગુચ્છભરી લતા |
B. | પવનથી હાલતી લતા |
C. | સૌંદર્યવેલી |
D. | સંચારિણી લતા |
Answer» D. સંચારિણી લતા |
36. |
કામદેવ-દહન પછી શિવે શું કર્યું ? |
A. | રતિને સાંત્વન |
B. | અંતર્ધાન થયા |
C. | આંખો મીંચી દીધી |
D. | ગુસ્સે થયા |
Answer» B. અંતર્ધાન થયા |
37. |
કુમારસંભવના પાંચમા સર્ગનું નામ શું છે ? |
A. | કામદેવદહન |
B. | વસંતવિસ્તાર વર્ણન |
C. | તપઃફલોદય |
D. | પાર્વતી વિજય |
Answer» C. તપઃફલોદય |
38. |
પાર્વતીએ ઉનાળામાં કયું તપ કર્યું ? |
A. | ગૌરી વ્રત |
B. | જયા-પાર્વતી વ્રત |
C. | જાગરણ વ્રત |
D. | પંચાગ્નિતપ |
Answer» D. પંચાગ્નિતપ |
39. |
બ્રહ્મચારીને મતે મૂરતિયામાં કયા ગુણ હોવા જોઇએ ? |
A. | બહુ ભણેલો |
B. | ખાનદાન |
C. | ખૂબ કમાતો |
D. | આદર્શવાદી |
Answer» B. ખાનદાન |
40. |
માણસને એના ભારે પુરુષાર્થનું ફળ મળે ત્યારે તે શાનો અનુભવકરે છે ? |
A. | મોક્ષ |
B. | સંન્યાસ |
C. | વૈરાગ્ય |
D. | પુનર્જન્મ |
Answer» D. પુનર્જન્મ |
41. |
કોની નિશ્ચિત સંખ્યાને છંદ કહે છે ? |
A. | શબ્દ |
B. | અક્ષર |
C. | પ્રકૃતિ |
D. | પ્રત્યય |
Answer» B. અક્ષર |
42. |
જે વર્ણોના ઉચ્ચારણમાં બીજા વર્ણની મદદ લેવાતી નથી તેને શું કહે છે ? |
A. | સ્વર |
B. | વ્યંજન |
C. | વર્ણ |
D. | શબ્દ |
Answer» A. સ્વર |
43. |
કયા સ્વરનો દીર્ઘ સ્વર નથી થતો ? |
A. | अ |
B. | इ |
C. | उ |
D. | लृ |
Answer» D. लृ |
44. |
લૌકિક છંદ કેટલા પ્રકારના છે ? |
A. | 2 |
B. | 3 |
C. | 4 |
D. | 8 |
Answer» A. 2 |
45. |
કુલ કેટલા ગણ છે ? |
A. | 4 |
B. | 6 |
C. | 8 |
D. | 9 |
Answer» C. 8 |
46. |
અનુષ્ટુપ છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ? |
A. | 6 |
B. | 8 |
C. | 10 |
D. | 12 |
Answer» B. 8 |
47. |
વસન્તતિલકા છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ? |
A. | 11 |
B. | 14 |
C. | 16 |
D. | 19 |
Answer» B. 14 |
48. |
કાલિદાસના મેઘદૂતમાં કયો છંદ પ્રયોજાયો છે ? |
A. | અનુષ્ટુપ |
B. | મંદાક્રાન્તા |
C. | શિખરિણી |
D. | વસન્તતિલકા |
Answer» B. મંદાક્રાન્તા |
49. |
શિવમહિમ્નઃસ્તોત્રમાં કયો છંદ પ્રયોજાયો છે ? |
A. | અનુષ્ટુપ |
B. | મંદાક્રાન્તા |
C. | શિખરિણી |
D. | વસન્તતિલકા |
Answer» C. શિખરિણી |
50. |
વસન્તતિલકા છંદમાં પ્રથમ કેટલા અક્ષરે યતિ આવે છે ? |
A. | 4 |
B. | 6 |
C. | 8 |
D. | 11 |
Answer» C. 8 |
Done Reading?