कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च Solved MCQs

1.

વેદ કેટલા છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D. આઠ
Answer» C. ચાર
2.

વેદનાં સૂક્તો મોટાભાગે કેવા પ્રકારનાં છે ?

A. સામાન્ય
B. ધાર્મિક
C. પ્રાકૃતિક
D. રાજકીય
Answer» B. ધાર્મિક
3.

વેદનાં સૂક્તો મોટાભાગે કોની સાથે સંકળાયેલાં છે ?

A. યજ્ઞ
B. ધર્મ
C. આયુર્વેદ
D. યુદ્ધ
Answer» A. યજ્ઞ
4.

યજ્ઞક્રિયામાં કોનું સ્થાન અગત્યનું મનાય છે ?

A. ગુરુનું
B. રાજાનું
C. પુરોહિતોનું
D. યજમાનનું
Answer» C. પુરોહિતોનું
5.

સાદા ક્રિયાકાંડોવાળા ગરીબોનો ધર્મ કયા વેદમાં કહ્યો છે ?

A. ઋગ્વેદ
B. યજુર્વેદ
C. સામવેદ
D. અથર્વવેદ
Answer» D. અથર્વવેદ
6.

બ્લૂમફિલ્ડ ઋગ્વેદના ધર્મની સાચી પ્રતિભા શામાં જુએ છે ?

A. પ્રકૃતિમાં
B. સજીવારોપણમાં
C. કુદરતમાં
D. દેવોમાં
Answer» B. સજીવારોપણમાં
7.

સમ્પૂર્ણ માનવીકરણ કઇ દંતકથાઓમાં જોવા મળે છે ?

A. ભારતીય
B. ગ્રીક
C. યુરોપ
D. ચીન
Answer» B. ગ્રીક
8.

વ્યક્તિગત દેવોની સ્તુતિમાં શું જોવા મળે છે ?

A. સહજતા
B. અસહજતા
C. કૃત્રિમતા
D. અતિશયોક્તિ
Answer» D. અતિશયોક્તિ
9.

વાલ્મીકિ રામાયણ કેવું કાવ્ય ગણાય છે ?

A. ધાર્મિક
B. ઐતિહાસિક
C. રાજકીય
D. કાલ્પનિક
Answer» B. ઐતિહાસિક
10.

રામાયણને ઈન્દ્ર અને વૃત્રાસુરની વૈદિક કથાનું રૂપક કોણ માને છે ?

A. વિલ્સન
B. યાકોબી
C. વેબર
D. સાતવળેકરજી
Answer» B. યાકોબી
11.

રામચરિતના કર્તા કોણ છે ?

A. વાલ્મીકિ
B. કાલિદાસ
C. તુલસી
D. ભાસ
Answer» C. તુલસી
12.

રઘુવંશની રચના કોણે કરી ?

A. વાલ્મીકિ
B. કાલિદાસ
C. તુલસી
D. ભાસ
Answer» B. કાલિદાસ
13.

ઉત્તરરામચરિત નાટક કોની રચના છે ?

A. વાલ્મીકિ
B. કાલિદાસ
C. ભવભૂતિ
D. ભાસ
Answer» C. ભવભૂતિ
14.

રામાયણમાં કયો કાંડ પાછળથી ઉમેરાયો છે ?

A. ઉત્તરકાંડ
B. બાલકાંડ
C. અરણ્યકાંડ
D. યુદ્ધકાંડ
Answer» A. ઉત્તરકાંડ
15.

રામાયણનો પ્રધાન રસ ક્યો મનાયો છે ?

A. વીર
B. કરુણ
C. રૌદ્ર
D. શાન્ત
Answer» B. કરુણ
16.

રામાયણમાં પ્રધાન અલંકાર કયો મનાય છે ?

A. ઉપમા
B. ઉત્પ્રેક્ષા
C. રૂપક
D. સ્વભાવોક્તિ
Answer» A. ઉપમા
17.

રામાયણ કેવું કાવ્ય કહેવાય છે ?

A. પ્રેરક
B. ચિંતનશીલ
C. વિકૃત
D. આદર્શ
Answer» D. આદર્શ
18.

કુમારસંભવનો પ્રારંભ કેવી રીતે થાય છે ?

A. આશીર્વાદ
B. નમસ્કાર
C. પૂજા
D. વસ્તુનિર્દેશ
Answer» D. વસ્તુનિર્દેશ
19.

હિમાલયના અનેક સત્ગુણોમાં કવિએ કયો એક દોષ બતાવ્યો છે ?

A. રત્નભંડાર
B. હિંસકપ્રાણીઓ
C. વરસાદ
D. હિમપ્રપાત
Answer» D. હિમપ્રપાત
20.

પાર્વતીના યૌવનને માટે કવિએ નીચેનામાંથી કયું રૂપક પ્રયોજ્યું છે ?

A. ખીલેલું કમળ
B. ચંદ્ર
C. મોગરો
D. પુષ્પેતર પ્રહરણ
Answer» D. પુષ્પેતર પ્રહરણ
21.

પાર્વતી રોજ પૂજા કરવા આવે એમાં શિવને કોઇ વાંધો કેમ ન હતો ?

A. વીર હતા
B. તપ કરતા હતા
C. ધીર હતા
D. ઉદામ હતા
Answer» C. ધીર હતા
22.

તારકાસુરને અમાપ સામર્થ્ય અને શક્તિ કોણે આપ્યાં હતાં ?

A. બ્રહ્મા
B. વિષ્ણુ
C. મહેશ
D. ઇન્દ્ર
Answer» A. બ્રહ્મા
23.

બ્રહ્મા કુબેરના તૂટેલા હાથને કયું રૂપક આપે છે ?

A. વિકલાંગ
B. ખાલી
C. તૂટેલી ડાળીવાળું વૃક્ષ
D. નિશ્ચેત ચંદ્ર
Answer» C. તૂટેલી ડાળીવાળું વૃક્ષ
24.

કામદેવના સંભાષણમાં એની કઇ લાક્ષણિકતા પ્રગટે છે ?

A. વીરતા
B. દીનતા
C. ધીરતા
D. આત્મશ્લાધા
Answer» D. આત્મશ્લાધા
25.

તપોવનમાં પ્રસરેલી અશિષ્ટતાને કોણે ડામી દીધી ?

A. વસંતે
B. નંદીએ
C. શિવે
D. કામદેવે
Answer» B. નંદીએ
26.

સમાધિમાં સ્થિર રહેતા હોવાથી શિવને કયું નામ મળ્યું છે ?

A. શંભુ
B. ત્ર્યમ્બક
C. શિવ
D. સ્થાણુ
Answer» D. સ્થાણુ
27.

શિવનો તપભંગ જોવા આકાશમાં કોણ એકઠું થયું હતું ?

A. દાનવો
B. માનવો
C. વિદ્યાધરો
D. દેવો
Answer» D. દેવો
28.

રતિ શું જોતાં પૃથ્વી પર ફસડાઇ પડી ?

A. કામદેવ
B. કામદેવનું શબ
C. અસ્થિ
D. ભષ્મ
Answer» D. ભષ્મ
29.

કામદેવ સાથેના પ્રેમ પ્રસંગોનું સ્મરણ રતિને કેવું લાગ્યું ?

A. આશ્વસનરૂપ
B. શામક
C. ઉત્તેજનાપૂર્ણ
D. દાહક
Answer» D. દાહક
30.

રતિને સતી થતાં કોણે અટકાવી ?

A. વસંત
B. આકાશવાણી
C. નંદી
D. શિવના ગણો
Answer» B. આકાશવાણી
31.

પોતાના રૂપની નિંદા કોણે કરી ?

A. કામદેવ
B. રતિ
C. વસંતશ્રી
D. પાર્વતી
Answer» D. પાર્વતી
32.

મેનાએ પાર્વતીને તપ ન કરવા કહ્યુંએથી એમને શું નામ મળ્યું ?

A. ગૌરી
B. હિમાલય દુહિતા
C. ઉમા
D. અમ્બા
Answer» C. ઉમા
33.

પાર્વતીના તપનો વન પર કેવો પ્રભાવ પડ્યો ?

A. ભયાવહ
B. રંગીન
C. નૈતિક
D. સાત્ત્વિક
Answer» C. નૈતિક
34.

શિવને કપાળમાં જ્ઞાનરૂપી આંખ હતી તેથી તે શું કહેવાય છે ?

A. જ્ઞાનચક્ષુ
B. ત્રિપુરારિ
C. ત્રિદેવ
D. ત્ર્યમ્બક
Answer» A. જ્ઞાનચક્ષુ
35.

શિવ તરફ આગળ વધી રહેલી પાર્વતીને કવિ કોની સાથે સરખાવે છે ?

A. પુષ્પગુચ્છભરી લતા
B. પવનથી હાલતી લતા
C. સૌંદર્યવેલી
D. સંચારિણી લતા
Answer» D. સંચારિણી લતા
36.

કામદેવ-દહન પછી શિવે શું કર્યું ?

A. રતિને સાંત્વન
B. અંતર્ધાન થયા
C. આંખો મીંચી દીધી
D. ગુસ્સે થયા
Answer» B. અંતર્ધાન થયા
37.

કુમારસંભવના પાંચમા સર્ગનું નામ શું છે ?

A. કામદેવદહન
B. વસંતવિસ્તાર વર્ણન
C. તપઃફલોદય
D. પાર્વતી વિજય
Answer» C. તપઃફલોદય
38.

પાર્વતીએ ઉનાળામાં કયું તપ કર્યું ?

A. ગૌરી વ્રત
B. જયા-પાર્વતી વ્રત
C. જાગરણ વ્રત
D. પંચાગ્નિતપ
Answer» D. પંચાગ્નિતપ
39.

બ્રહ્મચારીને મતે મૂરતિયામાં કયા ગુણ હોવા જોઇએ ?

A. બહુ ભણેલો
B. ખાનદાન
C. ખૂબ કમાતો
D. આદર્શવાદી
Answer» B. ખાનદાન
40.

માણસને એના ભારે પુરુષાર્થનું ફળ મળે ત્યારે તે શાનો અનુભવકરે છે ?

A. મોક્ષ
B. સંન્યાસ
C. વૈરાગ્ય
D. પુનર્જન્મ
Answer» D. પુનર્જન્મ
41.

કોની નિશ્ચિત સંખ્યાને છંદ કહે છે ?

A. શબ્દ
B. અક્ષર
C. પ્રકૃતિ
D. પ્રત્યય
Answer» B. અક્ષર
42.

જે વર્ણોના ઉચ્ચારણમાં બીજા વર્ણની મદદ લેવાતી નથી તેને શું કહે છે ?

A. સ્વર
B. વ્યંજન
C. વર્ણ
D. શબ્દ
Answer» A. સ્વર
43.

કયા સ્વરનો દીર્ઘ સ્વર નથી થતો ?

A.
B.
C.
D. लृ
Answer» D. लृ
44.

લૌકિક છંદ કેટલા પ્રકારના છે ?

A. 2
B. 3
C. 4
D. 8
Answer» A. 2
45.

કુલ કેટલા ગણ છે ?

A. 4
B. 6
C. 8
D. 9
Answer» C. 8
46.

અનુષ્ટુપ છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ?

A. 6
B. 8
C. 10
D. 12
Answer» B. 8
47.

વસન્તતિલકા છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે ?

A. 11
B. 14
C. 16
D. 19
Answer» B. 14
48.

કાલિદાસના મેઘદૂતમાં કયો છંદ પ્રયોજાયો છે ?

A. અનુષ્ટુપ
B. મંદાક્રાન્તા
C. શિખરિણી
D. વસન્તતિલકા
Answer» B. મંદાક્રાન્તા
49.

શિવમહિમ્નઃસ્તોત્રમાં કયો છંદ પ્રયોજાયો છે ?

A. અનુષ્ટુપ
B. મંદાક્રાન્તા
C. શિખરિણી
D. વસન્તતિલકા
Answer» C. શિખરિણી
50.

વસન્તતિલકા છંદમાં પ્રથમ કેટલા અક્ષરે યતિ આવે છે ?

A. 4
B. 6
C. 8
D. 11
Answer» C. 8
Tags
Question and answers in कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च, कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च multiple choice questions and answers, कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च Important MCQs, Solved MCQs for कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च, कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च MCQs with answers PDF download