Q.

  ક્યા બ્રિટીશ માનવશાસ્ત્રીએ સુદાનના ન્યુઅર [ NUER ] જાતિના પશુપાલકોનો સામાજિક માનવશાસ્ત્રીય અભ્યાસ રચનાતંત્રીય ખ્યાલથી કર્યો છે ?

A. બ્રોનિસ્લાવ મેલિનોવ્સ્કી
B. એ.આર.રેડક્લિફ-બ્રાઉન
C. ઇવાન્સ પ્રિચાર્ડ
D. ટાયલર એડવર્ડ બી.
Answer» C. ઇવાન્સ પ્રિચાર્ડ
854
0
Do you find this helpful?
1

Discussion

No comments yet