Q.

જે સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક ઉપકરણો,વૈજ્ઞાનિક ખ્યાલો તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિકસાવવાનો હોય તેવા સંશોધનોને _________ સંશોધનો કહેવાય.

A. કાર્યાત્મ્ક
B. શુદ્ધ
C. વ્યવહારલક્ષી
D. એક પણ નહી
Answer» B. શુદ્ધ
661
0
Do you find this helpful?
3

Discussion

No comments yet