Q.

(1) પુત્રના ધાર્મિક અને સામાજિક મહત્વની પરંપરા (2) તબીબી ગર્ભપાત કાનૂનનો દુરુપયોગ (3) દહેજપ્રથા (4) અધિલગ્ન પ્રથા (5) પિતૃપ્રધાનતા... વગેરે શેના કારણો છે ?

A. બેકારીના
B. શહેરીકરણના
C. સ્ત્રી-ભ્રૂણહત્યાના
D. ઔઘોગિકીકરણના
Answer» C. સ્ત્રી-ભ્રૂણહત્યાના
837
0
Do you find this helpful?
1

Discussion

No comments yet