Q.

’’જીવન્નો આનંદ’’, ’’જીવનભારત’’, ’’જીવન વિકાસ’’, -- જેવા નિબંધ સંગ્રહો કોની પાસેથી મળે છે ?

A. ભોળાભાઇ દિવેટીયા
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. કાકાસાહેબ કાલેલકર
D. સુરેશ જોશી
Answer» C. કાકાસાહેબ કાલેલકર
1.5k
0
Do you find this helpful?
1

Discussion

No comments yet