Q.

પંડિત જવાહરલાલ નહેરુએ આદિવાસીઓ માટે આપેલા પાંચ સિદ્ધાંતોમાં સુગ્રથનની નીતિ અપનાવેલી હતી,જે સિદ્ધાંતો કઈ રીતે ઓળખાય છે ?

A. અલગતા
B. ગતિશીલ
C. પંચશીલ
D. વિકાસશીલ
Answer» C. પંચશીલ
1.3k
0
Do you find this helpful?
12

Discussion

No comments yet