![Mcqmate logo](https://mcqmate.com/public/images/logos/logo-black.png)
![Mcqmate logo](https://mcqmate.com/public/images/logos/logo-white.png)
McqMate
1. |
ગ્રામીણ સમાજની મુખ્ય લાક્ષણિકતામાં કોનો સમાવેશ થતો નથી ? |
A. | વસ્તીનું નાનું કદ |
B. | અનેકવિધતા |
C. | ઓછી ઘનતા |
D. | કૃષિવ્યવસાય |
Answer» B. અનેકવિધતા |
2. |
' ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચયાત્મક ગ્રંથ' કોનું પુસ્તક છે ? |
A. | પ્રો.ચિતાંબર |
B. | બર્ફીલ્ડ |
C. | નેલ્સ એડરસન |
D. | એક પણ નહિ |
Answer» A. પ્રો.ચિતાંબર |
3. |
ગ્રામીણ સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | ગ્રામીણ સમુદાય |
B. | ગ્રામીણ રચનાતંત્ર |
C. | સમુદાય વિકાસ યોજના |
D. | બધા જ |
Answer» D. બધા જ |
4. |
ભારતમાં નગરના સામાજિક –આથિક સર્વેક્ષણના પ્રણેતા ? |
A. | ડી.આર.ગાડગીલ |
B. | મજૂમદાર |
C. | પ્રો.ચિતાંબર |
D. | એક પણ નહિ |
Answer» A. ડી.આર.ગાડગીલ |
5. |
રાંચી શહેરનો અભ્યાસ કોણે કર્યો છે ? |
A. | એલ.પી.વિદ્યાર્થી |
B. | ડી.આર.ગાડગીલ |
C. | મજૂમદાર |
D. | ડો.એ.આર.દેસાઇ |
Answer» A. એલ.પી.વિદ્યાર્થી |
6. |
"નગર સમાજશાસ્ત્ર નગર જીવનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે."... કોના મતે? |
A. | નેલ્સ એડરસન |
B. | ગ્રીન્સબર્ગ |
C. | હેટ અને રીઝ |
D. | એક પણ નહી |
Answer» C. હેટ અને રીઝ |
7. |
શહેરની આંતરિક રચનામાં કયા વસ્તીશાસ્ત્રીય પાસાનો સમાવેશ થાય છે ? |
A. | વસ્તીનું કદ |
B. | બંધારણ |
C. | ઘનતા |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
8. |
નગર આયોજનના સમાજશાસ્ત્રીય પાસા કોણે સ્પષ્ટ કર્યા છે ? |
A. | પેટ્રિક ગિર્ડિંગ્સ |
B. | ઉન્નીથન |
C. | પ્રો.ચિતાંબર |
D. | લૂઈવર્થ |
Answer» B. ઉન્નીથન |
9. |
"અભિગમ એ વસ્તુને જોવાની રીત છે.".... કોના મતે? |
A. | ઉન્નિથન |
B. | રૂબિંગ્ટન અને વેઇનબર્ગ |
C. | પેટ્રિક ગિર્ડિંગ્સ |
D. | ગ્રીન્સબર્ગ |
Answer» B. રૂબિંગ્ટન અને વેઇનબર્ગ |
10. |
ગ્રામીણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં ક્યા અભીગમોનો સમાવેશ થાય છે ? |
A. | ગ્રામીણ શહેરી તફાવતનો અભિગમ |
B. | ગ્રામીણ શહેરીવાદનો અભિગમ |
C. | કૃષક અભ્યાસોનો અભિગમ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
11. |
લૂઈવર્થે શહેરવાદના કેટલા લક્ષણો દર્શાવ્યા છે ? |
A. | 40 |
B. | 50 |
C. | 60 |
D. | 70 |
Answer» A. 40 |
12. |
“Little Community" --- પુસ્તકના લેખક કોણ ? |
A. | ડો.સક્સેના |
B. | ઓસ્કાર લેવિસ |
C. | રેડક્લિફ બ્રાઉન |
D. | લૂઇવર્થ |
Answer» C. રેડક્લિફ બ્રાઉન |
13. |
માનવ પરિસ્થિતિશાસ્ત્રના પ્રણેતા ? |
A. | ગાલ્પિન |
B. | પાર્ક |
C. | પાર્ક અને બર્ગેસ |
D. | હેકલ |
Answer» C. પાર્ક અને બર્ગેસ |
14. |
સેક્ટર સિદ્ધાંત કોણે આપ્યો છે ? |
A. | હોમર હોયટ |
B. | બર્ગેસ |
C. | અક્ષયકુમાર દેસાઇ |
D. | હરીશ દોશી |
Answer» A. હોમર હોયટ |
15. |
“ ગામડું એક પ્રાદેશિક જૂથ છે.”--- કોના મતે ? |
A. | ડો. દુબે |
B. | શ્રીનિવાસ |
C. | સોરોકીન |
D. | મજૂમદાર |
Answer» A. ડો. દુબે |
16. |
ગ્રામીણ સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | નાનું કદ |
B. | મુખ્ય વ્યવસાય ખેતી |
C. | ઐક્ય |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
17. |
દક્ષિણ ભારતના રામપુરા ગામનો અભ્યાસ કોણે કર્યો છે ? |
A. | ડો.ઘુર્યે |
B. | એમ.એન.શ્રીનિવાસ |
C. | ડો.દૂબે |
D. | આઈ.પી.દેસાઈ |
Answer» B. એમ.એન.શ્રીનિવાસ |
18. |
2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શહેરોની સંખ્યા ? |
A. | 7742 |
B. | 7427 |
C. | 3000 |
D. | 18000 |
Answer» A. 7742 |
19. |
મોટું કદ,ગીચ વસ્તી અને અનેકવિધતા -એ ત્રણ શહેરી સમુદાયના ચાવીરૂપ ખ્યાલો કોણે આપ્યા ? |
A. | લૂઈવર્થ |
B. | હેટ અને રીઝ |
C. | બર્ફેડ |
D. | મજૂમદાર |
Answer» A. લૂઈવર્થ |
20. |
નગર સમુદાયના લક્ષણોમાં કોનો સમાવેશ નથી થતો ? |
A. | સામાજિક અનેકવિધતા |
B. | ઓછી ગતિશીલતા |
C. | દૂરવર્તી સંબંધો |
D. | વૈયક્તિકિકરણ |
Answer» B. ઓછી ગતિશીલતા |
21. |
નગરોના પ્રકારોનું વર્ગીકરણ શેના આધારે થાય છે ? |
A. | વસ્તીનું કદ |
B. | વહીવટ |
C. | કાર્યોની સમાનતા અને વિભિન્નતા |
D. | બધાજ |
Answer» D. બધાજ |
22. |
15000 થી 25000 સુધીના વસ્તીવાળો વિસ્તાર ? |
A. | કસબો |
B. | નગર |
C. | ગામડું |
D. | મહાનગર |
Answer» A. કસબો |
23. |
વહીવટી પાયા પર નગરના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી ? |
A. | તાલુકા મથકના નગરો |
B. | જિલ્લા મથકોના નગરો |
C. | ધાર્મિક નગરો |
D. | પાટનગર મથકના નગરો |
Answer» C. ધાર્મિક નગરો |
24. |
નીચેનામાથી ધાર્મિક શહેરોમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | દ્વારકા |
B. | રામેશ્વર |
C. | કાશી |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
25. |
નીચેનામાંથી બંદરનાં શહેરોમાં કોનો સમાવેશ થાય છે ? |
A. | કાલિકટ |
B. | કંડલા |
C. | મુંબઈ |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
26. |
“નગરીકરણ અને સામાજિક સ્થળાંતર” કોનો અભ્યાસ છે ? |
A. | રામક્રિષ્ન મુખર્જી |
B. | મેલ્સર |
C. | ડો.સક્સેના |
D. | સ્મિથ |
Answer» A. રામક્રિષ્ન મુખર્જી |
27. |
નગરવાદની લાક્ષણિક્તામાં કોનો સમાવેશ થાય છે ? |
A. | વ્યક્તિવાદ |
B. | ઔપચારિક નિયંત્રણ |
C. | યંત્રવત જીવન |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
28. |
સ્થળાંતરના મુખ્ય પ્રકાર ક્યા છે ? |
A. | આંતરરાષ્ટ્રીય સ્થળાંતર |
B. | આંતરિક સ્થળાંતર |
C. | A અને B બંને |
D. | એકપણ નહિ |
Answer» C. A અને B બંને |
29. |
એક રાષ્ટ્ર કે દેશમાંથી લોકો અન્ય રાષ્ટ્ર કે દેશમાં વસવાટ કરવા જાય તે ઘટનાને શું કહેવાય ? |
A. | આંતરિક સ્થળાંતર |
B. | આંતર રાષ્ટ્રીય સ્થળાંતર |
C. | આંતર રાજ્ય સ્થળાંતર |
D. | B અને C બંને |
Answer» B. આંતર રાષ્ટ્રીય સ્થળાંતર |
30. |
આંતરિક સ્થળાંતરના પેટા પ્રકારો ક્યા ? |
A. | આંતરરાજ્ય સ્થળાંતર |
B. | ગ્રામીણ-ગ્રામીણ સ્થળાંતર |
C. | ગ્રામીણ – નગર સ્થળાંતર |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
31. |
જયારે લોકો ભારતમાંથી બીજા દેશમાં વસવાટ કરવા જાય તે સ્વરૂપના સ્થળાંતરને અંગ્રેજીમાં શું કહેવાય ? |
A. | Immigration |
B. | Internal |
C. | Emigration |
D. | Intigration |
Answer» C. Emigration |
32. |
સ્થળાંતર માટેના કારણભૂત પરિબળો ? |
A. | વ્યવસાય |
B. | શિક્ષણ |
C. | કુટુંબનું સંચરણ |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
33. |
સ્થળાંતરના પરિણામોમાં કોનો સમાવેશ થતો નથી ? |
A. | દરજ્જા સભાનતા |
B. | શહેરીકરણ |
C. | ઓછી ગતિશીલતા |
D. | આર્થિક વિકાસ |
Answer» C. ઓછી ગતિશીલતા |
34. |
1 હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને શું કહેવાય ? |
A. | સીમાંત ખેડૂત |
B. | નાના ખેડૂત |
C. | ખેતમજૂર |
D. | ગણોતિયા |
Answer» A. સીમાંત ખેડૂત |
35. |
પ્રદૂષણનાં મુખ્ય કેટલા પાસા છે ? |
A. | ચાર |
B. | બે |
C. | ત્રણ |
D. | આઠ |
Answer» B. બે |
36. |
માણસનું ________ સંપત્તિ સર્જનનું સૌથી મહત્વનું સાધન છે. |
A. | આરોગ્ય |
B. | અનારોગ્ય |
C. | બુદ્ધિ |
D. | પરિશ્રમ |
Answer» A. આરોગ્ય |
37. |
કોના મતાનુસાર ? ,.." શારીરિક,માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સંતોષકારક સ્થિતિને આરોગ્ય કહેવાય. " |
A. | અમેરિકન આરોગ્ય સંસ્થા |
B. | ભારતીય આયુર્વેદ સંસ્થાન |
C. | વિશ્વ આરોગ્ય સંગઠન |
D. | AIMS |
Answer» C. વિશ્વ આરોગ્ય સંગઠન |
38. |
શહેરી સમાજની સમસ્યા કઈ છે? |
A. | ગંદા વસવાટ |
B. | ગુનાખોરી |
C. | પ્રદૂષણ |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
39. |
ભારતમાં ગ્રામીણ અને નગર સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓના આરોગ્યનું સ્તર કેવું છે ? |
A. | ઊચું |
B. | સમકક્ષ |
C. | મધ્યમ |
D. | નીચું |
Answer» D. નીચું |
40. |
આરોગ્યની જાળવણી માટે દૈનિક કેટલી કેલેરીયુક્ત આહાર જરૂરી છે ? |
A. | 1700 થી 2300 |
B. | 2300 થી 2400 |
C. | 2100 થી 2200 |
D. | 1970 |
Answer» B. 2300 થી 2400 |
41. |
વેશ્યાવ્યવસાય માટેના કારણો ક્યા ? |
A. | બાળલગ્ન, અધિલગ્નપ્રથા , દહેજ પ્રથા, દેવદાસીપ્રથા |
B. | ઉધોગીકરણ,શહેરીકરણ,ગરીબી, |
C. | ખેતમજૂરી,દેવું,બળાત્કાર,અપહરણ |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
42. |
ગંદા વસવાટ માટે અન્ય ક્યા શબ્દો ઉપયોગમાં લેવાય છે ? |
A. | બસ્તી |
B. | ઝુંપડપટ્ટી |
C. | Slums |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
43. |
એશિયાની ભારતમાં આવેલી સૌથી મોટી ઝુંપડપટ્ટી ? |
A. | ધારાવી સ્લમ્સ ,મુંબઈ |
B. | ભલસ્વા સ્લમ્સ,દિલ્હી |
C. | નોચીકુપ્પમ સ્લમ્સ,ચેન્નઈ |
D. | બસંતી સ્લમ્સ,કોલકતા |
Answer» A. ધારાવી સ્લમ્સ ,મુંબઈ |
44. |
ચોરીઓ,લૂટફાટ,કરચોરી,નશીલી દવાઓની હેરફેર,ભેળસેળ વગેરે ગુનાઓનો પ્રકાર ? |
A. | વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ |
B. | બાળ અપરાધ |
C. | મિલકત વિરુદ્ધના ગુનાઓ |
D. | ધોરણાત્મક વ્યવસ્થા |
Answer» C. મિલકત વિરુદ્ધના ગુનાઓ |
45. |
ખૂન,મારામારી,હુલ્લડ,અપહરણ,બળાત્કાર વગેરે ગુનાઓ ક્યા પ્રકારના છે ? |
A. | બાળ અપરાધ |
B. | મિલકત વિરુદ્ધના ગુનાઓ |
C. | વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ |
D. | વ્હાઈટ કોલર ક્રાઇમ્સ |
Answer» C. વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ |
46. |
સામાન્ય રીતે મિલકત વિરુદ્ધના ગુનાઓ ( વ્હાઈટ કોલર ગુનાઓ ) કોના દ્વારા આચરવામાં આવે છે ? |
A. | શહેરી ઉચ્ચ વર્ગ |
B. | વેપારી વર્ગ |
C. | અધિકારી વર્ગ |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
47. |
" રોકડ અને વસ્તુના રૂપમાં ઉધાર લેવું,ખરીદવું અને ભવિષ્યમાં વસ્તુ આપવાના બદલામાં અગાઉથી ચૂકવણું મેળવવું તેને ............... કહેવાય." |
A. | મિલકત |
B. | દેવું |
C. | જમીનદારી |
D. | શાહુકારી |
Answer» B. દેવું |
48. |
ગ્રામીણ ગરીબી માટે જવાબદાર કારણો ? |
A. | નિરાશાવાદી વલણ |
B. | નીચી ઉત્પાદકતા |
C. | વસ્તી વૃદ્ધિ |
D. | આપેલ તમામ |
Answer» D. આપેલ તમામ |
49. |
ક્યા અર્થશાસ્ત્રીએ બેકારીની વ્યાખ્યા માટે સમય,આવક,કામ કરવાની ઈચ્છા અને ઉત્પાદકતાને માપદંડ તરીકે અપનાવ્યા છે ? |
A. | પ્રો.રાજકૃષ્ણ |
B. | પ્રો.ગિલીન |
C. | પ્રો.મદન ગુરુ મુખરામ |
D. | પ્રો.ભારદ્વાજ |
Answer» A. પ્રો.રાજકૃષ્ણ |
50. |
બેકારીને વ્યક્તિગત અને કૌટુંબિક વિઘટન સર્જતી પરિસ્થતિ તરીકે ઓળખાવે કોણ છે ? |
A. | પ્રો.રાજકૃષ્ણ |
B. | પ્રો.ગિલીન |
C. | પ્રો.મદન ગુરુ મુખરામ |
D. | પ્રો.ભારદ્વાજ |
Answer» B. પ્રો.ગિલીન |
Done Reading?