Q.

“ સંસ્કૃતિના કોઇપણ ભાગ કે તત્વમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરીવર્તન.”... એવી સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા કોણે આપી ?

A. પારસન્સ
B. કિંગ્સલે ડેવિસ
C. જહોન્સન
D. મેકાઈવર અને પેજ
Answer» B. કિંગ્સલે ડેવિસ
1.8k
0
Do you find this helpful?
5

Discussion

No comments yet