

McqMate
Q. |
આદિવાસી લોકો જયારે બીન આદિવાસી લોકોના સંપર્કમાં આવે છે અને બિન આદિવાસી સમાજની સંસ્કૃતિના કેટલાંક તત્વોને સ્વીકારી લેતા હોવાની ઘટના બને છે,જેને ........................કહેવાય છે. |
A. | પશ્ચિમીકરણ |
B. | ઓદ્યોગિકરણ |
C. | પરસંસ્કૃતિકરણ |
D. | ખાનગીકરણ |
Answer» C. પરસંસ્કૃતિકરણ |
View all MCQs in
[ગુજરાતી] Social AnthropologyNo comments yet