Q.

આદિવાસી લોકો જયારે બીન આદિવાસી લોકોના સંપર્કમાં આવે છે અને બિન આદિવાસી સમાજની સંસ્કૃતિના કેટલાંક તત્વોને સ્વીકારી લેતા હોવાની ઘટના બને છે,જેને ........................કહેવાય છે.

A. પશ્ચિમીકરણ
B. ઓદ્યોગિકરણ
C. પરસંસ્કૃતિકરણ
D. ખાનગીકરણ
Answer» C. પરસંસ્કૃતિકરણ
2.3k
0
Do you find this helpful?
13

Discussion

No comments yet