Q.

વિશાળ અર્થમાં વૈજ્ઞાનિક પદ્ધતિમાં પદ્ધતિસરનું નિરિક્ષણ,વર્ગીકરણ અને માહિતીના અર્થઘટનનો સમાવેશ થાય છે.”... એવું જણાવનાર વિદ્વાન .....

A. જહોન્સન
B. વેસ્ટર માર્ક
C. ગિન્સબર્ગ
D. લુંડબર્ગ
Answer» D. લુંડબર્ગ

Discussion

No comments yet