Q.

ઘટનાથી પર કે અલિપ્ત રહી તેનું નિરિક્ષણ અને અર્થઘટન કરવાના સંશોધકના ગુણને શું કહેવાય ?

A. પૂર્વગ્રહ
B. વસ્તુલક્ષીતા
C. અંગત લાગણી
D. આત્મલક્ષીતા
Answer» B. વસ્તુલક્ષીતા

Discussion

No comments yet