Q.

  ક્યા ભારતીય સમાજશાસ્ત્રીએ “ દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ ”ના અભ્યાસમાં રચના-કાર્યવાદી અભિગમ અપનાવ્યો,જે તેમનો અભ્યાસ પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રખ્યાત બન્યો છે ?

A. ડૉ.અનંતક્રિશ્ન ઐયર
B. ડૉ.બી.એસ.ગુહા
C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
D. ડૉ.એસ.સી.રોય
Answer» C. ડૉ.એમ.એન.શ્રીનિવાસ
1.5k
0
Do you find this helpful?
1

Discussion

No comments yet