McqMate
1. |
રાજા વત્સ રાજે બંગાળ ના કયાં રાજા ને હરાવ્યો.? |
A. | નાગભટ્ટ ને |
B. | મિહિર ભોજ ને |
C. | ધર્મપાલ ને |
D. | યશોવર્મા ને |
Answer» C. ધર્મપાલ ને |
2. |
નાગભટ્ટ બીજા નો પૌત્ર કોણ રાજગાદી પર આવ્યો .? |
A. | વત્સ રાજ ને |
B. | હર્ષવર્ધન |
C. | અર્જુન |
D. | મિહિર ભોજ |
Answer» D. મિહિર ભોજ |
3. |
નાગભટ્ટે સમગ્ર પશ્વિમ ભારતને કોના આક્રમણ થી બચાવ્યું.? |
A. | ઈરાનના |
B. | મગધના |
C. | કનોજના |
D. | આરબોના |
Answer» D. આરબોના |
4. |
મહેન્દ્ર પાલ પછી તેનો અનુગામી રાજા કયો હતો.? |
A. | મિહિર ભોજ |
B. | મહિપાલ |
C. | નાગભટ્ટ બીજો |
D. | ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ |
Answer» B. મહિપાલ |
5. |
કનોજ ના રાજા યશોવર્મને લગભગ કેટલાં વર્ષ સુધી શાસન કર્યું હતું.? |
A. | ઈ. સ.700 થી 740 |
B. | ઈ. સ.836 થી 885 |
C. | ઈ. સ .650 થી 700 |
D. | ઈ. સ.566 થી 597 |
Answer» A. ઈ. સ.700 થી 740 |
6. |
કશ્મીર ના કયાં રાજા મુક્તાપીડે કનોજ ના રાજા યશોવર્મન પર ચડાઈ કરી.? |
A. | યશોવર્મન |
B. | લલિતાદિત્ય |
C. | નાગભટ્ટ |
D. | વત્સરાજ |
Answer» B. લલિતાદિત્ય |
7. |
ગુર્જર પ્રતિહાર રાજવંશ નો રાજા વત્સરાજ હતો તેણે કેટલા વર્ષ શાશન કર્યું.? |
A. | 18 વર્ષ |
B. | 22 વર્ષ |
C. | 28 વર્ષ |
D. | 29 વર્ષ |
Answer» C. 28 વર્ષ |
8. |
સમ્રાટ હર્ષવર્ધન નું અવસાન ક્યારે થયું હતું .? |
A. | 566 |
B. | 572 |
C. | 619 |
D. | 647 |
Answer» D. 647 |
9. |
હુણ પ્રજાના આક્રમણ પછી ભારતમાં પૂર્વ મધ્યકાલીન આરંભતળે ગુર્જરો ની એક મોટી ટોડી પણ આવી હતી એ કયા નામે ઓળખાય છે.? |
A. | ગુર્જરો |
B. | પ્રતિહાર |
C. | કલિંગ |
D. | વિદર્ભ |
Answer» B. પ્રતિહાર |
10. |
વત્સરાજા એ વારસામાં મળેલા વિસ્તાર નો શેમાં વિસ્તાર કરેલો.? |
A. | ઉત્તર ભારતમાં |
B. | દક્ષિણ ભારત માં |
C. | પૂર્વ ભારતમાં |
D. | પશ્વિમ ભારતમાં |
Answer» A. ઉત્તર ભારતમાં |
11. |
યશોવર્મા એ કયા રાજ્યો પરાક્રમ પૂર્વક જીતી લીધા .? |
A. | મગધ, ગૌડદેશ, રાજસ્થાન અને થાણેશ્વર |
B. | બંગાળ,રાજસ્થાન, ઈરાન, ચીન |
C. | બંગાળ, બિહાર, ઓરિસ્સા, ગૌડદેશે |
D. | રાજસ્થાન, બિહાર, ચીન, ઓરિસ્સા |
Answer» A. મગધ, ગૌડદેશ, રાજસ્થાન અને થાણેશ્વર |
12. |
નાગભટ્ટે કયા શહેર ને પોતાની રાજધાની બનાવી હતી.? |
A. | રાજસ્થાન |
B. | થાણેશ્વર |
C. | ઉજ્જૈન |
D. | ઓરિસ્સા |
Answer» C. ઉજ્જૈન |
13. |
ગુર્જર પ્રતિહાર રાજવંશ નો બીજો રાજા કયો હતો.? |
A. | નાગભટ્ટ પહેલો |
B. | યશોવર્મન |
C. | વત્સરાજ |
D. | યશોવર્મન બીજો |
Answer» C. વત્સરાજ |
14. |
વત્સરાજા નું અવસાન થતાં તેનો પુત્ર ક્યારે ગાદીએ આવ્યો.? |
A. | ઈ.સ.833 |
B. | ઈ.સ.805 |
C. | ઈ.સ.778 |
D. | ઈ. સ.700 |
Answer» B. ઈ.સ.805 |
15. |
ચૌલો નુ રાજ ચિન્હ હતુ .? |
A. | સિંહ |
B. | ગરુડ |
C. | વાઘ |
D. | ચિતો |
Answer» C. વાઘ |
16. |
વાતાપીના ચાલુક્ય નરેશ નું બીજું નામ શું હતું.? |
A. | નંદિવર્મા |
B. | અપરાજિત વર્મા |
C. | દાંતી વર્મન |
D. | કિર્તિવર્મન |
Answer» D. કિર્તિવર્મન |
17. |
રાજ્યતિક ગ્રંથ ની રચના કોણે કરી હતી .? |
A. | અકલંક ભટ્ટ |
B. | નંદી વર્મા |
C. | દાંતી વર્મા |
D. | ગોવિંદ પહેલો |
Answer» A. અકલંક ભટ્ટ |
18. |
ચૌલ વંશ ની ખોવાયેલી પ્રતિષ્ઠા પુન: મેળવવા માટે સૌથી મહત્વ નો ફાળો કોનો હતો.? |
A. | રાજ રાજ પ્રથમ |
B. | આદિત્ય પ્રથમ |
C. | પૃથ્વીરાજ પ્રથમ |
D. | નરસિંહ વર્મા પ્રથમ |
Answer» A. રાજ રાજ પ્રથમ |
19. |
કયા ચૌલ રાજવીએ વ્યાપારિક વસ્તુ પર લગતા અંગીકાર નાબૂદ કરતા હતા.? |
A. | ફૂલોતુંગ પહેલો |
B. | નરસિંહ વર્મા પહેલો |
C. | દાંતી વર્મા પહેલો |
D. | નંદી વર્મા પહેલો |
Answer» A. ફૂલોતુંગ પહેલો |
20. |
રાષ્ટ્રકુટો ની પ્રમુખ શાખા ને કઈ શાખા કહેવાતી.? |
A. | નંદી વર્મન શાખા |
B. | દંતી દુર્ગ શાખા |
C. | નંદી વર્મા શાખા |
D. | મહેન્દ્ર વર્મન શાખા |
Answer» B. દંતી દુર્ગ શાખા |
21. |
રાષ્ટ્રકુટો નું રાજ ચિન્હ કયું હતું.? |
A. | મોર |
B. | વાઘ |
C. | ગરુડ |
D. | ચિતો |
Answer» C. ગરુડ |
22. |
પાલ વંશ ની રાજધાની કઈ હતી.? |
A. | મગધ |
B. | અવંતી |
C. | ઓરિસ્સા |
D. | પાટલી પુત્ર |
Answer» D. પાટલી પુત્ર |
23. |
બંગાળમાં પાલ વંશ નો સ્થાપક કોણ હતો.? |
A. | હર્ષ વર્ધન |
B. | ગોપાલ |
C. | નાગભટ્ટ |
D. | યશોવર્મા |
Answer» B. ગોપાલ |
24. |
ગોપાલ એ શું હતો .? |
A. | ગૌ રક્ષક |
B. | સાહિત્ય શોખીન |
C. | દુરાચારી |
D. | નિષ્ઠાવાન અને બૌદ્ધ ધર્મી |
Answer» D. નિષ્ઠાવાન અને બૌદ્ધ ધર્મી |
25. |
ધર્મ પાલ નું બીજું નામ શું હતું.? |
A. | ગોપાલ |
B. | રામપાલ |
C. | વિક્રમશીલ |
D. | દેવપાલ |
Answer» C. વિક્રમશીલ |
26. |
બૌદ્ધ ધર્મ નો મહાન આશ્રય દાતા કોણ હતો.? |
A. | વિક્રમશિલ |
B. | અશોક સમ્રાટ |
C. | દેવપાલ |
D. | નાગભટ્ટ |
Answer» C. દેવપાલ |
27. |
કોના મતે મહિપાલે માત્ર પાલ સામ્રાજ્યને. બચાવ્યું હતું .? |
A. | ડો. ડી સી.ગાંગુલીના મતે |
B. | ડો. સી. વી. રામન ના મતે |
C. | ડો. જી. એસ . ઘુર્યે ના મતે |
D. | ડો.આંબેડકરના મતે |
Answer» A. ડો. ડી સી.ગાંગુલીના મતે |
28. |
લક્ષ્મીકર્ણ એ પોતાની પુત્રી કોની સાથે પરણાવી હતી.? |
A. | મહિપાલ |
B. | વિગ્રહપાલ ત્રીજો |
C. | રામપાલ |
D. | ગોપાલ |
Answer» B. વિગ્રહપાલ ત્રીજો |
29. |
કુમાર પાલ એ કોનો પુત્ર હતો .? |
A. | ગોપાલ બીજા નો |
B. | મહિપાલ નો |
C. | વિગ્રહપાલ નોર |
D. | રામપાલ નો |
Answer» D. રામપાલ નો |
30. |
કુમારપાલ ની ત્રીજો પુત્ર કયો હતો .? |
A. | ગોપાલ પહેલો |
B. | ગોપાલ બીજો |
C. | ગોપાલ ત્રીજો |
D. | ગોપાલ ચોથો |
Answer» C. ગોપાલ ત્રીજો |
31. |
કયા રાજા એ કર્ણાટક રાજ્ય પર આક્રમણ કર્યું હતું .? |
A. | ચંદ્રગુપ્ત મૌર્ય એ |
B. | વિક્રમાદિત્ય છઠ્ઠા એ |
C. | પૃથ્વીરાજ પ્રથમ |
D. | યશો વર્મને |
Answer» B. વિક્રમાદિત્ય છઠ્ઠા એ |
32. |
રાજા શાહી જિલ્લામા દેવપાડા ખાતે કયું એક ભવ્ય મંદિર બંધાવ્યું હતું .? |
A. | રામેશ્વરમ મંદિર |
B. | બુદ્ધ મંદિર |
C. | જૈન મંદિર |
D. | પ્રધુમનેશ્ચર મંદિર |
Answer» D. પ્રધુમનેશ્ચર મંદિર |
33. |
સેન વંશી રાજા ઓ એ ક્યાં સુધી પૂર્વ બંગાળ માં શાસન કર્યું હતું.? |
A. | ઈ. સ.1260 |
B. | ઈ.સ.1350 |
C. | ઈ.સ.1272 |
D. | ઈ. સ.1250 |
Answer» A. ઈ. સ.1260 |
34. |
વિષ્ણુ અને શિવ ના ભક્ત કોણ હતા .? |
A. | મહર્ષિ અરવિંદ |
B. | વાલ્મીકિ |
C. | હરચારવિંદ પ્રણીપાત |
D. | ગોપાલ ચોથો |
Answer» C. હરચારવિંદ પ્રણીપાત |
35. |
હર્ષદેવ ના અવસાન પછી કોણ સિંહાસન પર બેઠું હતું .? |
A. | મહિપાલ |
B. | યશો વર્મન |
C. | રામપાલ |
D. | દેવપાલ |
Answer» B. યશો વર્મન |
Done Reading?