Q.

જે સંશોધન પાછળ માત્ર જ્ઞાન મેળવવાનો હેતુ હોય, “ જ્ઞાન ખાતર જ્ઞાન ” મેળવવાનો હેતુ હોય તેવા સંશોધનને કેવું કહેવાય ?

A. સમસ્યા નિવારણ
B. મૂળભૂત
C. વ્યવહારિક
D. ત્રણેય પ્રકારનું
Answer» B. મૂળભૂત
2.3k
0
Do you find this helpful?
1

Discussion

No comments yet