1. |
સ્ત્રીઓના દરજ્જા અને ભૂમિકાનો ખ્યાલ સમાજમાં કોના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં સ્ત્રીઓના સ્થાનને સૂચિત કરે છે ? |
A. | સ્ત્રી- પુરુષ બન્નેના |
B. | પુરુષોના |
C. | માત્ર જ્ઞાતિના |
D. | સ્ત્રીઓના |
Answer» B. પુરુષોના |
2. |
સ્ત્રીની ભૂમિકા એ તેના દરજ્જાનું કેવું પાસું છે ? |
A. | ગત્યાત્મક |
B. | સ્થીત્યાત્મ્ક |
C. | આધ્યાત્મિક |
D. | પરિસ્થતિયાત્મ્ક |
Answer» A. ગત્યાત્મક |
3. |
ક્યા ખ્યાલમાં વ્યક્તિને મળતા હક્કો-અધિકારો,તકો અને સ્વાયત્તતા – એ ત્રણે બાબતો અભિપ્રેત છે ? |
A. | સામાજિક પરિવર્તન |
B. | સામાજિકરણના |
C. | સામાજિક જૂથના |
D. | દરજ્જાના |
Answer» D. દરજ્જાના |
4. |
ક્યા ખ્યાલમાં વ્યક્તિને મળતા હક્કો-અધિકારો,તકો અને સ્વાયત્તતા – એ ત્રણે બાબતો અભિપ્રેત છે ? |
A. | સાહિત્ય સર્જન |
B. | નારી અભ્યાસો |
C. | સંશોધન યોજના |
D. | દસ્તાવેજી માધ્યમો |
Answer» B. નારી અભ્યાસો |
5. |
સ્રીઓનો વાસ્તવિક દરજ્જો-ભૂમિકા અને તેના સૈદ્ધાંતિક દરજ્જા-ભૂમિકા વચ્ચે ___________ રહેલું છે. |
A. | અંતર |
B. | સમાનતા |
C. | પૂર્વભૂમિકા |
D. | સામ્યતા |
Answer» A. અંતર |
6. |
_________ એ નારીમુક્તિની માનવતાવાદી વિચારધારા અને ચળવળ છે. |
A. | પ્રત્યક્ષવાદ |
B. | માર્ક્સવાદ |
C. | નારીવાદ |
D. | રૂઢિવાદ |
Answer» C. નારીવાદ |
7. |
સ્ત્રીની પરિસ્થિતિના અભ્યાસના અથવા સ્ત્રીના દરજ્જાના અભ્યાસના અગત્યના પાસાં ક્યા છે ? |
A. | સ્ત્રીનો દરજ્જો |
B. | સત્તા |
C. | સ્વાયત્તતા |
D. | ઉપરોક્ત તમામ |
Answer» D. ઉપરોક્ત તમામ |
8. |
નારીઅભ્યાસો પાછળનું સંચાલક બળ ‘ ______________ ’ છે. |
A. | નારીવાદ |
B. | જાતિવાદ |
C. | ભાષાવાદ |
D. | જ્ઞાતિવાદ |
Answer» A. નારીવાદ |
9. |
આંતરરાષ્ટ્રીય નારીવર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું ? |
A. | 1950 |
B. | 1975 થી 1985 |
C. | 2001 |
D. | 1975 |
Answer» D. 1975 |
10. |
એક,કાનૂની વાસ્તવિકતા અને બીજી સામાજિક વાસ્તવિકતા - એવી બે વાસ્તવિકતામાં કોણ જીવે છે ? |
A. | ભારતીય પરીપ્રેક્ષ્ય |
B. | ભારતીય નારી |
C. | સમાજશાસ્ત્ર |
D. | ભારતીય બંધારણ |
Answer» B. ભારતીય નારી |
11. |
સ્ત્રીના દરજ્જાવિષયક રાષ્ટ્રીય સમિતિનો સૌ પ્રથમ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ થયો ? |
A. | 1947 |
B. | 1975 |
C. | 1991 |
D. | 2011 |
Answer» B. 1975 |
12. |
નારીઅભ્યાસો ____________ પક્ષપાત દૂર કરવામાં ઉપયોગી બને છે. |
A. | વસ્તુલક્ષી |
B. | રાષ્ટ્રવાદી |
C. | સંસ્કારવાદી |
D. | આધુનિકવાદી |
Answer» C. સંસ્કારવાદી |
13. |
ભારત જેવા વિકસતા સમાજમાં કોણ કુટુંબનિયોજનની ચાવી સમાન અને કુટુંબજીવનની ધરી સમાન છે ? |
A. | પુરુષ |
B. | સ્ત્રી |
C. | નિરક્ષરતા |
D. | જ્ઞાતિ |
Answer» B. સ્ત્રી |
14. |
સ્રી-સમાનતા અને નારીમુક્તિના ઉદ્દેશ્યો સિદ્ધ કરવાનો સંગઠિત પ્રયાસ એટલે ..................... . |
A. | સંશયવાદ |
B. | સ્વાતંત્ર્ય ચળવળ |
C. | જ્ઞાતિ સુધારણા |
D. | નારી આંદોલન |
Answer» D. નારી આંદોલન |
15. |
“ આંદોલન સમાજમાં પરિવર્તન લાવવા માટે કરવામાં આવેલો સંગઠિત પ્રયાસ છે. ”---કોના મતાનુસાર ? |
A. | ડૉ.એ.આર.દેસાઈ |
B. | ડૉ.એમ.એન.શ્રીનિવાસ |
C. | ડૉ.ડી.પી.મુખર્જી |
D. | નીર દેસાઈ અને તૃપ્તિ શાહ |
Answer» D. નીર દેસાઈ અને તૃપ્તિ શાહ |
16. |
ઈ.સ.1828માં બંગાળમાં બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી ? |
A. | દયાનંદ સરસ્વતી |
B. | આત્મારંગ પાંડુરંગ |
C. | રાજારામ મોહનરોય |
D. | મહાત્મા ગાંધીજી |
Answer» C. રાજારામ મોહનરોય |
17. |
ઈ.સ.1867માં પ્રાર્થના સમાજના સ્થાપક ? |
A. | આત્મારંગ પાંડુરંગ |
B. | કેશવચંદ્ર સેન |
C. | દેવેન્દ્રનાથ ટાગોર |
D. | ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર |
Answer» A. આત્મારંગ પાંડુરંગ |
18. |
સ્વામી દયાનંદ સરસ્વતીએ ઈ.સ.1875 શેની સ્થાપના કરી ? |
A. | પ્રાર્થનાસમાજ |
B. | થિયોસોફીકલ સોસાયટી |
C. | રામકૃષ્ણ મિશન |
D. | આર્યસમાજ |
Answer» D. આર્યસમાજ |
19. |
સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે કરી ? |
A. | ઈ.સ.1828 |
B. | ઈ.સ.1897 |
C. | ઈ.સ.1867 |
D. | ઈ.સ.1875 |
Answer» B. ઈ.સ.1897 |
20. |
ઈ.સ.1917માં કોના નેતૃત્વ નીચે ‘ વિમેન્સ ઇન્ડિયન એસોસિએશન ’ ની સ્થાપના થઈ ? |
A. | મેડમ કામા |
B. | શ્રીમતિ એની બેસન્ટ |
C. | સરલાદેવી ચૌધરી |
D. | સરોજીની નાયડુ |
Answer» B. શ્રીમતિ એની બેસન્ટ |
21. |
ભારતના આંદોલનમાં સ્ત્રીઓની ભાગીદારીનો પ્રારંભ 1857 ના રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોદ્ધા તરીકેની ભૂમિકાથી કોના દ્વારા થયો હતો ? |
A. | હરદેવી |
B. | દુર્ગાદેવી |
C. | ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ |
D. | રૂપવતી |
Answer» C. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ |
22. |
અસહકાર આંદોલન,સવિનય કાનૂનભંગ,ભારત છોડો આંદોલન વગેરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્ત્રીઓ કોના નેતૃત્વ હેઠળ જોડાઈ હતી ? |
A. | સુભાષચંદ્ર બોઝ |
B. | એની બેસન્ટ |
C. | બિપીનચંદ્ર પાલ |
D. | મહાત્મા ગાંધીજી |
Answer» D. મહાત્મા ગાંધીજી |
23. |
ઈ.સ.1973 માં હિમાલયના ખીણ વિસ્તાર ગઢવાલમાં ક્યુ આંદોલન થયું હતું ? |
A. | નવનિર્માણ આંદોલન |
B. | ચિપકો આંદોલન |
C. | બંગભંગ ચળવળ |
D. | ભારત છોડો આંદોલન |
Answer» B. ચિપકો આંદોલન |
24. |
1974માં ગુજરાતમાં થયેલું જનઆંદોલન,કે જેમાં સ્ત્રીઓએ ઉત્સાહપૂર્વક,જવાબદારીપૂર્વક અને સર્જનાત્મક રીતે ભાગ લીધો હતો ? |
A. | નવનિર્માણ આંદોલન |
B. | સંપૂર્ણ ક્રાંતિ |
C. | એન્ટી-મેન પ્રોટેસ્ટ |
D. | નારીમુક્તિ ચળવળ |
Answer» A. નવનિર્માણ આંદોલન |
25. |
આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ફોર વિમેન ઇન ઇન્ડીયાના એક ભાગ તરીકે ભારતમાં ‘નેશાનલ કાઉન્સિલ ફોર વિમેન ઇન ઇન્ડિયા’ ની સ્થાપના ક્યારે થઇ ? |
A. | 1915 |
B. | 1927 |
C. | 1925 |
D. | 1930 |
Answer» C. 1925 |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.