1. |
ઇસ 1895 માં સ્વરાજ વિધેયકમાં કોના દ્વારા બંધારણ સભા રચવાની માંગ કરવામાં આવી હતી ? |
A. | માનવેન્દ્રનાથ રોય |
B. | ગાંધીજી |
C. | બાળ ગંગાધર ટિળક |
D. | એની બેસન્ટ |
Answer» C. બાળ ગંગાધર ટિળક |
2. |
ભારતનું બંધારણ લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ આવો વિચાર કોણે વ્યક્ત કર્યો હતો ? |
A. | જવાહરલાલ નહેરુ |
B. | કનૈયાલાલ માણેકલાલ મુનશી |
C. | નરસિંહ રાવ |
D. | ગાંધીજી |
Answer» D. ગાંધીજી |
3. |
કઈ યોજના અંતર્ગત અંગ્રેજ સરકારે સૌપ્રથમવાર બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવી ? |
A. | વેવેલ યોજના |
B. | માઉન્ટ બેટન યોજના |
C. | કેબિનેટ મિશન યોજના |
D. | ક્રિપ્સ મિશન |
Answer» C. કેબિનેટ મિશન યોજના |
4. |
ભારતનું બંધારણ ઘડવા માટે કુલ કેટલો સમય લાગ્યો હતો ? |
A. | 2 વર્ષ 10 માસ 18 દિવસ |
B. | 2 વર્ષ 11 માસ 18 દિવસ |
C. | 2 વર્ષ ૧૧ માસ 20 દિવસ |
D. | 2 વર્ષ 11 માસ 19 દિવસ |
Answer» B. 2 વર્ષ 11 માસ 18 દિવસ |
5. |
વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત પ્રકારનું રાજ્ય બંધારણ કયા દેશનું છે ? |
A. | અમેરિકા |
B. | જાપાન |
C. | ભારત |
D. | જર્મની |
Answer» C. ભારત |
6. |
ભારતના રાજ્ય બંધારણમાં કુલ કેટલી કલમો અને પરિશિષ્ટો આવેલા છે ? |
A. | 395 કલમો આઠ પરિશિષ્ટો |
B. | 495 કલમો 8 પરિશિષ્ટો |
C. | 450 કલમો 8 પરિશિષ્ટો |
D. | 595 કલમો 8 ૪૯૫ પરિશિષ્ટો |
Answer» A. 395 કલમો આઠ પરિશિષ્ટો |
7. |
ભારતના રાજ્ય બંધારણની શરૂઆત શાનાથી થાય ? |
A. | પુખ્ત વય મતાધિકારથી |
B. | મૂળભૂત અધિકારથી |
C. | આમુખથી |
D. | રાજ્યનીતિના માર્ગદર્શનથી |
Answer» C. આમુખથી |
8. |
ભારતના દરેક નાગરિકને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે? એક બાદ કરતા? |
A. | 6 |
B. | 7 |
C. | 8 |
D. | 5 |
Answer» A. 6 |
9. |
ભારતના રાજ્ય બંધારણમાં ચૂંટણીઓ પછી રચાયેલ પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ? |
A. | વડાપ્રધાન |
B. | રાજ્યસભા |
C. | લોકસભા/ સંસદ |
Answer» C. લોકસભા/ સંસદ |
10. |
ભારતના રાજ્ય બંધારણમાં સત્તાવાર કુલ કેટલી ભાષાઓ અને સ્થાન અપાયું છે ? |
A. | 14 |
B. | 15 |
C. | 16 |
D. | 13 |
Answer» A. 14 |
11. |
આમુખ રાજકીય જન્મકુંડળી જે તે પ્રેરણાનો સ્ત્રોત જે તેનાથી બંધારણના દ્વાર ખૂલે છે ? |
A. | માનવેન્દ્રનાથ રોય |
B. | બાળ ગંગાધર તિલક |
C. | ગાંધીજી |
D. | કનૈયાલાલ માણેકલાલ મુનશી |
Answer» D. કનૈયાલાલ માણેકલાલ મુનશી |
12. |
આપણા દેશના રાજ્ય બંધારણનો આરંભ આમુખથી થાય છે તે માટેના આદર્શો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ? |
A. | આયર્લેન્ડ |
B. | નેધરલેન્ડ |
C. | જાપાન |
D. | જર્મની |
Answer» A. આયર્લેન્ડ |
13. |
ભારતના નાગરિકને બંધારણના કયા વિભાગને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે |
A. | પહેલો |
B. | બીજો |
C. | ત્રીજો |
D. | ચોથો |
Answer» C. ત્રીજો |
14. |
બંધારણીય કલમ 14 થી 18 અંતર્ગત કયો અધિકાર આપવામાં આવ્યો છે ? |
A. | સ્વતંત્રતાનો અધિકાર |
B. | સમાનતાનો અધિકાર |
C. | શોષણ સામેનો અધિકાર |
D. | ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર |
Answer» B. સમાનતાનો અધિકાર |
15. |
ભારતના બંધારણની કલમ ૨૫ થી ૨૮ દ્વારા ભારતમાં રહેતી તમામ વ્યક્તિઓને કયો અધિકાર મળ્યો ? |
A. | સ્વતંત્રતાનો અધિકાર |
B. | સમાનતાનો અધિકાર |
C. | ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર |
D. | શોષણ સામેનો અધિકાર |
Answer» C. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર |
16. |
શોષણ સામેનો અધિકારની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? |
A. | કલમ ૧૪ થી ૧૮ |
B. | કલમ 23 થી ૨૪ |
C. | કલમ ૨૫ થી ૨૮ |
D. | કલમ ૧૯ થી ૨૨ |
Answer» B. કલમ 23 થી ૨૪ |
17. |
જમીનદારી નાબૂદીનો કાયદો મિલકતના હકનો વિરોધી ગણી તેને કયા રાજ્યની વડી અદાલતે ગેરકાયદેસર જાહેર કર્યો હતો ? |
A. | કર્ણાટક |
B. | પંજાબ |
C. | ગુજરાત |
D. | બિહાર |
Answer» D. બિહાર |
18. |
ભારતના કોઈપણ નાગરિકની રાષ્ટ્રપતિપદની યોગ્યતા માટે ઉંમર કેટલી હોવી જોઈએ ? |
A. | 25 |
B. | 30 |
C. | 35 |
D. | 40 |
Answer» C. 35 |
19. |
રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ? |
A. | 4 |
B. | 5 |
C. | 8 |
D. | 10 |
Answer» B. 5 |
20. |
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખનું વેતન તત્કાલીન સંજોગોમાં માસિક કેટલું ઠરાવવામાં આવ્યું છે ? |
A. | 5000 |
B. | 10000 |
C. | 15000 |
D. | 20000 |
Answer» B. 10000 |
21. |
સંઘ સરકારમાં બંધારણીય વડા કોણ ગણાય છે ? |
A. | રાજ્યસભા |
B. | લોકસભા |
C. | વડાપ્રધાન |
D. | રાષ્ટ્રપ્રમુખ |
Answer» D. રાષ્ટ્રપ્રમુખ |
22. |
મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ? |
A. | લોકસભા |
B. | વડાપ્રધાન |
C. | ઉપરાષ્ટ્રપતિ |
D. | રાષ્ટ્રપ્રમુખ |
Answer» D. રાષ્ટ્રપ્રમુખ |
23. |
બંધારણની કઈ કલમ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દ્વારા નિયુક્તિ થાય છે ? |
A. | 53 કલમ |
B. | 63 કલમ |
C. | 73 કલમ |
D. | 83 કલમ |
Answer» B. 63 કલમ |
24. |
ભારતની લોકસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? |
A. | નીલમ સંજીવ રેડ્ડી |
B. | એમ એ આયંગર |
C. | ગણેશ વાસુદેવ માવળંકર |
D. | ગુરુદયાલ સિંહ ઢિલ્લો |
Answer» C. ગણેશ વાસુદેવ માવળંકર |
25. |
લોકસભામાં કુલ કેટલા સભ્યો બેસે છે ? |
A. | 624 |
B. | 358 |
C. | 442 |
D. | 543 |
Answer» D. 543 |
We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.