वेदान्तसारः व्याकरणं च Solved MCQs

1.

વેદાન્તસારના કર્તા કોણ છે ?

A. આત્માનંદ
B. શિવાનંદ
C. સદાનંદ
D. વિદિતાનંદ
Answer» C. સદાનંદ
2.

વેદાન્તસારમાં કોની સ્તુતિ કરવામાં આવી છે ?

A. વિષ્ણુ
B. શંકર
C. ચિદાનંદ
D. અખંડ-સચ્ચિદાનંદ
Answer» D. અખંડ-સચ્ચિદાનંદ
3.

જડ-ચેતન સૃષ્ટિનો આધાર કોણ છે ?

A. ઈશ્વર
B. બ્રહ્મા
C. વિષ્ણુ
D. આત્મતત્ત્વ
Answer» D. આત્મતત્ત્વ
4.

વેદાન્ત એટલે શું ?

A. વેદનો અન્ત
B. વેદનું રહસ્ય
C. ઉપનિષદો
D. ઉપનિષદ્ પ્રમાણ
Answer» C. ઉપનિષદો
5.

 ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર કર્મ કયું છે ?

A. નિત્ય
B. નૈમિત્તિક
C. કામ્ય
D. નિષિદ્ધ
Answer» C. કામ્ય
6.

કોઇક નિમિત્તે કરાતાં કર્મ કયાં છે ?

A. નિત્ય
B. નૈમિત્તિક
C. કામ્ય
D. નિષિદ્ધ
Answer» B. નૈમિત્તિક
7.

કર્મોના કેટલા પ્રકાર છે ?

A. બે
B. ચાર
C.
D. આઠ
Answer» C. છ
8.

સંપત્તિ કેટલા પ્રકારની છે ?

A. બે
B. ચાર
C.
D. આઠ
Answer» C. છ
9.

દ્વન્દ્વોને સહન કરવાં એને શું કહે છે ?

A. શમ
B. દમ
C. ઉપરતિ
D. તિતિક્ષા
Answer» D. તિતિક્ષા
10.

 વેદાન્તમાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવ-બ્રહ્મની એકતાને શું કહે છે ?

A. પ્રમેય
B. પ્રમાતા
C. પ્રમતિ
D. સંયતિ
Answer» A. પ્રમેય
11.

વસ્તુ પર અવસ્તુના આરોપને શું કહે છે ?

A. અધ્યારોપ
B. આરોપ
C. વિસંગતિ
D. અસંગતિ
Answer» A. અધ્યારોપ
12.

સચ્ચિદાનન્દરૂપ અનન્ત અદ્વૈતને શું કહે છે ?

A. વસ્તુ
B. અવસ્તુ
C. ઉપયોગી
D. નિરુપયોગી
Answer» A. વસ્તુ
13.

અજ્ઞાનના કુલ કેટલા ભેદ છે ?

A. બે
B. ચાર
C.
D. આઠ
Answer» A. બે
14.

સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત ચૈતન્યને શું કહે છે ?

A. આત્મા
B. પરમાત્મા
C. ઈશ્વર
D. પરમેશ્વર
Answer» C. ઈશ્વર
15.

ઉપાધિના કૂલ કેટલા ભેદ છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D.
Answer» A. બે
16.

નિકૃષ્ટ ઉપાધિ કોણ છે ?

A. સમષ્ટિ
B. વ્યષ્ટિ
C. દ્વયી
D. ત્રયી
Answer» B. વ્યષ્ટિ
17.

પ્રાજ્ઞ કયા કોશમાં રહે છે ?

A. આનન્દમય
B. મનોમય
C. વિજ્ઞાનમય
D. પ્રાણમય
Answer» A. આનન્દમય
18.

ઈશ્વરનો સંબંધ કયા અજ્ઞાન સાથે છે ?

A. વ્યષ્ટિ
B. સમષ્ટિ
C. દ્વિત
D. ત્રિત
Answer» B. સમષ્ટિ
19.

ઉપાધિ રહિત ચૈતન્ય કોને કહે છે ?

A. ઈશ્વર
B. પ્રાજ્ઞ
C. વૈશ્વાનર
D. તુરીય
Answer» D. તુરીય
20.

સૂક્ષ્મ શરીરથી માંડી બ્રહ્માંડ સુધીનું જગત કઇ શક્તિથી ઉત્પન્ન થાય છે ?

A. આવરણ
B. વિક્ષેપ
C. સમાહાર
D. વિહાર
Answer» B. વિક્ષેપ
21.

આવરણશક્તિ-વિક્ષેપશક્તિથી ચૈતન્ય કયું કારણ બને છે ?

A. નિમિત્ત
B. ઉપાદાન
C. સહકારી
D. નિમિત્ત-ઉપાદાન
Answer» D. નિમિત્ત-ઉપાદાન
22.

લિંગશરીરમાં કૂલ કેટલા અવયવો હોય છે ?

A. (અ)પાંચ
B. દસ
C. પંદર
D. સત્તર
Answer» D. સત્તર
23.

કુલ કેટલી જ્ઞાનેન્દ્રિયો છે ?

A. બે
B. ત્રણ
C. પાંચ
D. સાત
Answer» C. પાંચ
24.

સંકલ્પવિકલ્પવાળી વૃત્તિને શું કહે છે ?

A. મન
B. બુદ્ધિ
C. ચિત્ત
D. અહંકાર
Answer» A. મન
25.

જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિના સંયોગથી કયો કોશ બને છે ?

A. આનંદમય
B. વિજ્ઞાનમય
C. મનોમય
D. અન્નમય
Answer» B. વિજ્ઞાનમય
Tags
Question and answers in वेदान्तसारः व्याकरणं च, वेदान्तसारः व्याकरणं च multiple choice questions and answers, वेदान्तसारः व्याकरणं च Important MCQs, Solved MCQs for वेदान्तसारः व्याकरणं च, वेदान्तसारः व्याकरणं च MCQs with answers PDF download

We need your help!

We're developing a website for study materials for students.
We would love to hear your answers to some of the questions.

Take Survey