1. Bachelor of Arts (BA)
  2. कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्...
  3. Set 1

कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च Solved MCQs

1.

વેદ કેટલા છે ?

A. બે
B. ત્રણ
C. ચાર
D. આઠ
Answer» C. ચાર
2.

વેદનાં સૂક્તો મોટાભાગે કેવા પ્રકારનાં છે ?

A. સામાન્ય
B. ધાર્મિક
C. પ્રાકૃતિક
D. રાજકીય
Answer» B. ધાર્મિક
3.

વેદનાં સૂક્તો મોટાભાગે કોની સાથે સંકળાયેલાં છે ?

A. યજ્ઞ
B. ધર્મ
C. આયુર્વેદ
D. યુદ્ધ
Answer» A. યજ્ઞ
4.

યજ્ઞક્રિયામાં કોનું સ્થાન અગત્યનું મનાય છે ?

A. ગુરુનું
B. રાજાનું
C. પુરોહિતોનું
D. યજમાનનું
Answer» C. પુરોહિતોનું
5.

સાદા ક્રિયાકાંડોવાળા ગરીબોનો ધર્મ કયા વેદમાં કહ્યો છે ?

A. ઋગ્વેદ
B. યજુર્વેદ
C. સામવેદ
D. અથર્વવેદ
Answer» D. અથર્વવેદ
6.

બ્લૂમફિલ્ડ ઋગ્વેદના ધર્મની સાચી પ્રતિભા શામાં જુએ છે ?

A. પ્રકૃતિમાં
B. સજીવારોપણમાં
C. કુદરતમાં
D. દેવોમાં
Answer» B. સજીવારોપણમાં
7.

સમ્પૂર્ણ માનવીકરણ કઇ દંતકથાઓમાં જોવા મળે છે ?

A. ભારતીય
B. ગ્રીક
C. યુરોપ
D. ચીન
Answer» B. ગ્રીક
8.

વ્યક્તિગત દેવોની સ્તુતિમાં શું જોવા મળે છે ?

A. સહજતા
B. અસહજતા
C. કૃત્રિમતા
D. અતિશયોક્તિ
Answer» D. અતિશયોક્તિ
9.

વાલ્મીકિ રામાયણ કેવું કાવ્ય ગણાય છે ?

A. ધાર્મિક
B. ઐતિહાસિક
C. રાજકીય
D. કાલ્પનિક
Answer» B. ઐતિહાસિક
10.

રામાયણને ઈન્દ્ર અને વૃત્રાસુરની વૈદિક કથાનું રૂપક કોણ માને છે ?

A. વિલ્સન
B. યાકોબી
C. વેબર
D. સાતવળેકરજી
Answer» B. યાકોબી
11.

રામચરિતના કર્તા કોણ છે ?

A. વાલ્મીકિ
B. કાલિદાસ
C. તુલસી
D. ભાસ
Answer» C. તુલસી
12.

રઘુવંશની રચના કોણે કરી ?

A. વાલ્મીકિ
B. કાલિદાસ
C. તુલસી
D. ભાસ
Answer» B. કાલિદાસ
13.

ઉત્તરરામચરિત નાટક કોની રચના છે ?

A. વાલ્મીકિ
B. કાલિદાસ
C. ભવભૂતિ
D. ભાસ
Answer» C. ભવભૂતિ
14.

રામાયણમાં કયો કાંડ પાછળથી ઉમેરાયો છે ?

A. ઉત્તરકાંડ
B. બાલકાંડ
C. અરણ્યકાંડ
D. યુદ્ધકાંડ
Answer» A. ઉત્તરકાંડ
15.

રામાયણનો પ્રધાન રસ ક્યો મનાયો છે ?

A. વીર
B. કરુણ
C. રૌદ્ર
D. શાન્ત
Answer» B. કરુણ
16.

રામાયણમાં પ્રધાન અલંકાર કયો મનાય છે ?

A. ઉપમા
B. ઉત્પ્રેક્ષા
C. રૂપક
D. સ્વભાવોક્તિ
Answer» A. ઉપમા
17.

રામાયણ કેવું કાવ્ય કહેવાય છે ?

A. પ્રેરક
B. ચિંતનશીલ
C. વિકૃત
D. આદર્શ
Answer» D. આદર્શ
18.

કુમારસંભવનો પ્રારંભ કેવી રીતે થાય છે ?

A. આશીર્વાદ
B. નમસ્કાર
C. પૂજા
D. વસ્તુનિર્દેશ
Answer» D. વસ્તુનિર્દેશ
19.

હિમાલયના અનેક સત્ગુણોમાં કવિએ કયો એક દોષ બતાવ્યો છે ?

A. રત્નભંડાર
B. હિંસકપ્રાણીઓ
C. વરસાદ
D. હિમપ્રપાત
Answer» D. હિમપ્રપાત
20.

પાર્વતીના યૌવનને માટે કવિએ નીચેનામાંથી કયું રૂપક પ્રયોજ્યું છે ?

A. ખીલેલું કમળ
B. ચંદ્ર
C. મોગરો
D. પુષ્પેતર પ્રહરણ
Answer» D. પુષ્પેતર પ્રહરણ
21.

પાર્વતી રોજ પૂજા કરવા આવે એમાં શિવને કોઇ વાંધો કેમ ન હતો ?

A. વીર હતા
B. તપ કરતા હતા
C. ધીર હતા
D. ઉદામ હતા
Answer» C. ધીર હતા
22.

તારકાસુરને અમાપ સામર્થ્ય અને શક્તિ કોણે આપ્યાં હતાં ?

A. બ્રહ્મા
B. વિષ્ણુ
C. મહેશ
D. ઇન્દ્ર
Answer» A. બ્રહ્મા
23.

બ્રહ્મા કુબેરના તૂટેલા હાથને કયું રૂપક આપે છે ?

A. વિકલાંગ
B. ખાલી
C. તૂટેલી ડાળીવાળું વૃક્ષ
D. નિશ્ચેત ચંદ્ર
Answer» C. તૂટેલી ડાળીવાળું વૃક્ષ
24.

કામદેવના સંભાષણમાં એની કઇ લાક્ષણિકતા પ્રગટે છે ?

A. વીરતા
B. દીનતા
C. ધીરતા
D. આત્મશ્લાધા
Answer» D. આત્મશ્લાધા
25.

તપોવનમાં પ્રસરેલી અશિષ્ટતાને કોણે ડામી દીધી ?

A. વસંતે
B. નંદીએ
C. શિવે
D. કામદેવે
Answer» B. નંદીએ
Tags
Question and answers in कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च, कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च multiple choice questions and answers, कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च Important MCQs, Solved MCQs for कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च, कुमारसम्भवम्-सर्ग- 1 तः 5 ,निबन्धाः ,छन्दाश्च MCQs with answers PDF download