1. |
કચ્છમાંથી ક્ષત્રપ રાજાઓના સમયમાં કુલ કેટલા યષ્ટિલેખો મળી આવ્યા છે ? |
A. | પાંચ |
B. | ચાર |
C. | ત્રણ |
D. | બે |
Answer» B. ચાર |
2. |
મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? |
A. | ધ્રુવસેન |
B. | સેનાપતિ ભટાર્ક |
C. | શિલાદિત્ય |
D. | ધરસેન |
Answer» B. સેનાપતિ ભટાર્ક |
3. |
મૈત્રક શાસકો કયા ધર્મના ઉપાસક હતા ? |
A. | શૈવ |
B. | જૈન |
C. | બૌદ્ધ |
D. | વૈષ્ણવ |
Answer» A. શૈવ |
4. |
ગુર્જર શબ્દ કઈ સદીમાં ભારતમાં ઉતરી આવ્યો છે ? |
A. | પાંચમી |
B. | ત્રીજી |
C. | ચોથી |
D. | સાતમી |
Answer» A. પાંચમી |
5. |
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન ક્યારે થયું ? |
A. | ઇ.સ 1945 |
B. | ઈ.સ 1304 |
C. | ઇ.સ 1940 |
D. | ઇ.સ 1948 |
Answer» C. ઇ.સ 1940 |
6. |
ગુપ્ત સમ્રાટોમાં ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સમયમાં શું જોવા મળે છે ? |
A. | શિલાલેખો |
B. | ચિત્રો |
C. | સિક્કાઓ |
D. | શિલ્પો |
Answer» C. સિક્કાઓ |
7. |
ગુજરાતમાં કુલ કેટલા સ્તંભલેખો મળ્યા છે ? |
A. | 2 |
B. | 3 |
C. | 4 |
D. | એક પણ નથી |
Answer» D. એક પણ નથી |
8. |
કચ્છમાંથી કોના અભિલેખો મળી આવ્યા છે ? |
A. | રાજા રાજી |
B. | મૂળરાજ |
C. | ક્ષત્રપ રાજા |
D. | ભુવડ |
Answer» C. ક્ષત્રપ રાજા |
9. |
મલાવ તળાવ ક્યાં આવેલું છે ? |
A. | ધોળકા |
B. | વિરમગામ |
C. | પાવાગઢ |
D. | જુનાગઢ |
Answer» A. ધોળકા |
10. |
મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ? |
A. | મહેસાણા |
B. | અમદાવાદ |
C. | પાટણ |
D. | રાજકોટ |
Answer» A. મહેસાણા |
11. |
મેરુતુંગે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી હતી ? |
A. | પ્રભાવ ચરિત |
B. | કીર્તિ કોમુદી |
C. | પ્રબંધ ચિંતામણી |
D. | એક પણ નહીં |
Answer» C. પ્રબંધ ચિંતામણી |
12. |
નીચેનામાંથી સાહિત્યિક સાધનો કયા છે ? |
A. | ગુફાલેખો |
B. | ભોજપત્રો |
C. | પત્રિકાઓ |
D. | દાનપત્રો |
Answer» C. પત્રિકાઓ |
13. |
માનસરોવર ક્યાં આવેલું છે ? |
A. | વિરમગામ |
B. | પાવાગઢ |
C. | જુનાગઢ |
D. | ધોળકા |
Answer» A. વિરમગામ |
14. |
દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે ? |
A. | સિધ્ધપુર |
B. | પાટણ |
C. | માઉન્ટ આબુ |
D. | સુરત |
Answer» C. માઉન્ટ આબુ |
15. |
રાણકી વાવ ક્યાં આવેલી છે ? |
A. | સુરત |
B. | જુનાગઢ |
C. | રાજકોટ |
D. | પાટણ |
Answer» D. પાટણ |
16. |
લોથલ કઇ નદીના કિનારે આવેલું છે ? |
A. | સાબરમતી |
B. | ભોગાવો |
C. | નર્મદા |
D. | બનાસ |
Answer» B. ભોગાવો |
17. |
રાજા દ્રોણ સિંહના પિતાનું નામ જણાવો ? |
A. | ભુવડ |
B. | જયશિખરી |
C. | મૂળરાજ |
D. | સેનાપતિ ભટાર્ક |
Answer» D. સેનાપતિ ભટાર્ક |
18. |
લોથલ કયા જિલ્લામાં આવેલું છે ? |
A. | પાટણ |
B. | અમદાવાદ |
C. | સુરત |
D. | રાજકોટ |
Answer» B. અમદાવાદ |
19. |
ધ્રુવસેન બીજાએ વલભીમાં કેટલો સમય શાસન કર્યું હતું ? |
A. | 20 વર્ષ |
B. | 25 વર્ષ |
C. | 35 વર્ષ |
D. | 30 વર્ષ |
Answer» A. 20 વર્ષ |
20. |
ધ્રુવસેન બીજાએ કયું બીજું નામ ધારણ કર્યું હતું ? |
A. | ધરસેન |
B. | હર્ષવર્ધન |
C. | બાલાદિત્ય |
D. | આદિત્ય |
Answer» C. બાલાદિત્ય |
21. |
સેનાપતિ ભટાર્કના સૈન્યમાં કેટલા સૈન્યો હતાં ? |
A. | એક |
B. | બે |
C. | ત્રણ |
D. | ચાર |
Answer» B. બે |
22. |
સમ્રાટ સ્કંદગુપ્ત નું અવસાન ક્યારે થયું ? |
A. | 467 |
B. | 567 |
C. | 492 |
D. | 592 |
Answer» A. 467 |
23. |
સેનાપતિ ભટાર્ક પછી વલભીનું શાસન કોણે સંભાળેલું ? |
A. | ધરસેન પહેલો |
B. | દ્રોણ સિંહ |
C. | ધ્રુવસેન પહેલો |
D. | ધ્રુવસેન બીજો |
Answer» A. ધરસેન પહેલો |
24. |
ધ્રુવસેન બીજાએ કહ્યું બીજું નામ ધારણ કર્યું હતું ? |
A. | ધરસેન |
B. | હર્ષવર્ધન |
C. | બાલાદિત્ય |
D. | આદિત્ય |
Answer» C. બાલાદિત્ય |
25. |
મૈત્રક વંશના કુલ કેટલા રાજા હતા ? |
A. | 19 |
B. | 22 |
C. | 29 |
D. | 32 |
Answer» A. 19 |
26. |
જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના 45 આગમો ની વાચના કોણે કરી હતી ? |
A. | શીલગુણ સુરી |
B. | હેમચંદ્રાચાર્ય |
C. | નાગાર્જુન |
D. | એક પણ નહીં |
Answer» C. નાગાર્જુન |
27. |
વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ? |
A. | જયશિખરી |
B. | સુરપાળ |
C. | યોગરાજ |
D. | ભુવડ |
Answer» A. જયશિખરી |
28. |
ચાવડા વંશની સ્થાપના કોણે કરી ? |
A. | વનરાજ |
B. | ભુવડ |
C. | જય શિખરી |
D. | યોગરાજ |
Answer» A. વનરાજ |
29. |
વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ? |
A. | રૂપસુંદરી |
B. | લીલાવતી |
C. | મીનળદેવી |
D. | ઉદયમતી |
Answer» A. રૂપસુંદરી |
30. |
સામંતસિંહ એ કેટલા વર્ષ રાજ કર્યું હતું ? |
A. | બે વર્ષ |
B. | ચાર વર્ષ |
C. | પાંચ વર્ષ |
D. | સાત વર્ષ |
Answer» D. સાત વર્ષ |
31. |
સામંતસિંહની બહેનનું નામ શું હતું ? |
A. | લીલાવતી |
B. | મીનળદેવી |
C. | શ્રીદેવી |
D. | ઉદયમતી |
Answer» A. લીલાવતી |
32. |
સામંતસિંહની હત્યા કોણે કરી હતી ? |
A. | મૂળરાજ |
B. | સિધ્ધરાજ જયસિંહ |
C. | ભીમદેવ પહેલો |
D. | વલ્લભરાજ |
Answer» A. મૂળરાજ |
33. |
વનરાજ ચાવડા કેટલા વર્ષ રાજ કર્યું હતું ? |
A. | 50 વર્ષ |
B. | 55 વર્ષ |
C. | 60 વર્ષ |
D. | 65 વર્ષ |
Answer» C. 60 વર્ષ |
34. |
વનરાજ ચાવડાનું રાજતિલક કોણે કર્યું હતું ? |
A. | રૂપસુંદરી |
B. | લીલાવતી |
C. | શ્રીદેવી |
D. | મીનળદેવી |
Answer» C. શ્રીદેવી |
35. |
લીલાવતી ના લગ્ન કયા રાજા જોડે કરવામાં આવ્યા હતા ? |
A. | ભુવડ |
B. | કુમારપાળ |
C. | રાજા રાજી |
D. | શિલાદિત્ય |
Answer» C. રાજા રાજી |
36. |
જય શિખરી ની રાજધાની કઈ હતી ? |
A. | પંચાસર |
B. | ચાંપાનેર |
C. | પાટણ |
D. | કનૌજ |
Answer» A. પંચાસર |
37. |
નીચેનામાંથી અભિલેખિક સાધનો ક્યાં ક્યાં છે ? |
A. | પત્રિકાઓ |
B. | તામ્રપત્ર |
C. | પત્ર વ્યવહાર |
D. | ચોપાનિયા |
Answer» B. તામ્રપત્ર |
38. |
રાજ દ્રોણસિંહનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો ? |
A. | વલભી |
B. | નાલંદા |
C. | તક્ષશિલા |
D. | એક પણ નહીં |
Answer» A. વલભી |
39. |
મૈત્રક રાજાઓના શાસન દરમિયાન કયા ધર્મને ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું ? |
A. | હિન્દુ |
B. | જૈન |
C. | બોદ્ધ |
D. | મુસ્લિમ |
Answer» B. જૈન |
40. |
જૈન ધર્મની શ્વેતાંબર સંપ્રદાયના ના 45 આગમોની વાંચના ક્યાં કરવામાં આવી હતી ? |
A. | વલભી |
B. | તક્ષશિલા |
C. | નાલંદા |
D. | તમામ |
Answer» A. વલભી |
41. |
મૈત્રક કાલીન વહીવટીતંત્ર અધિકૃત અને ઐતિહાસિક માહિતી કેટલા દાન પત્રોમાંથી મળે છે ? |
A. | 417 |
B. | 217 |
C. | 317 |
D. | 117 |
Answer» D. 117 |
42. |
મૈત્રકકાલીન વહીવટીતંત્ર અધિકૃત અને ઐતિહાસિક માહિતી મળી આવી છે ? |
A. | ગુફાલેખો |
B. | ભોજપત્ર |
C. | દાનપત્રો |
D. | તામ્રપત્રો |
Answer» C. દાનપત્રો |
43. |
વર્તમાન સમયમાં તાલુકા જેવડા વિસ્તારને શું કહેવામાં આવતા હતા ? |
A. | રાજ્ય |
B. | સ્થલી |
C. | ગામ |
D. | દંગઓકે |
Answer» B. સ્થલી |
44. |
મૈત્રક યુગ દરમિયાન કેટલા કર ઉઘરાવવામાં આવતા હતા ? |
A. | 2 |
B. | 3 |
C. | 1 |
D. | 5 |
Answer» D. 5 |
45. |
મૈત્રક કાલીન વહીવટીતંત્રનુ નાનું એકમ કહ્યું હતું ? |
A. | ગ્રામહતર |
B. | ગ્રામ |
C. | ગ્રામકુટ |
D. | તમામ |
Answer» B. ગ્રામ |
46. |
વનરાજ ચાવડાએ પાટણ શહેર ક્યારે વસાવેલું ? |
A. | 804 |
B. | 805 |
C. | 801 |
D. | 802 |
Answer» D. 802 |
47. |
ચાવડા વંશમાં સૌથી ઓછું રાજ કરનાર રાજા કયો હતો ? |
A. | વનરાજ |
B. | સામંતસિંહ |
C. | યોગરાજ |
D. | ક્ષેમરાજ |
Answer» B. સામંતસિંહ |
48. |
ગિરનારના શિલાલેખ ઉપર કોના લેખ કોતરવામાં આવ્યા છે |
A. | અશોક |
B. | સિધ્ધરાજ જયસિંહ |
C. | શિલાદિત્ય |
D. | યોગરાજ |
Answer» A. અશોક |
49. |
ગિરનારમાં કયા તળાવનો બંધનું સમારકામ કરવામાં આવ્યું |
A. | મુનસર |
B. | મલાવ |
C. | સુદર્શન |
D. | સહસ્ત્ર લિંગ |
Answer» C. સુદર્શન |
50. |
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસન કરતો વંશ કયો છે ? |
A. | ચાવડા |
B. | મૌર્ય |
C. | સોલંકી |
D. | મૈત્રક |
Answer» D. મૈત્રક |