1. |
‘ મર્યાદિત વિષયવસ્તુને લગતું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલું જ્ઞાન ’ એટલે ? |
A. | સંશોધન યોજના |
B. | વિજ્ઞાન |
C. | ઉપકલ્પના |
D. | કાર્યક્ષેત્ર |
Answer» B. વિજ્ઞાન |
2. |
તટસ્થતા,ચકાસણી,સામાન્યીકરણ અને વૈજ્ઞાનિક વલણએ શેના લક્ષણો છે ? |
A. | વૈજ્ઞાનિક પદ્ધતિના |
B. | સંશોધન યોજનાના |
C. | સામાજિક સુધારણાના |
D. | સામાજિક પરીવર્તનના |
Answer» A. વૈજ્ઞાનિક પદ્ધતિના |
3. |
વિશાળ અર્થમાં વૈજ્ઞાનિક પદ્ધતિમાં પદ્ધતિસરનું નિરિક્ષણ,વર્ગીકરણ અને માહિતીના અર્થઘટનનો સમાવેશ થાય છે.”... એવું જણાવનાર વિદ્વાન ..... |
A. | જહોન્સન |
B. | વેસ્ટર માર્ક |
C. | ગિન્સબર્ગ |
D. | લુંડબર્ગ |
Answer» D. લુંડબર્ગ |
4. |
ખ્યાલો,ઉપક્લ્પના,પદ્ધતિશાસ્ત્ર અને સિદ્ધાંત ---કોના મૂળભૂત તત્વો છે ? |
A. | સાહિત્યના |
B. | વૈજ્ઞાનિક પદ્ધતિના |
C. | સંશોધન ક્ષેત્રના |
D. | દસ્તાવેજી સ્ત્રોતના |
Answer» B. વૈજ્ઞાનિક પદ્ધતિના |
5. |
પ્રો.ગોપાલ વૈજ્ઞાનિક પદ્ધતિનાં મુખ્ય કેટલા પ્રકારના સોપાનો દર્શાવે છે ? |
A. | 1 |
B. | 2 |
C. | 3 |
D. | 4 |
Answer» B. 2 |
6. |
સામાન્ય રીતે વિજ્ઞાનને પધ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનસંચય ”...તરીકે પરિભાષિત કરનાર વિદ્વાન . |
A. | જહોન્સન |
B. | વેસ્ટર માર્ક |
C. | ગુડે અને હટૃ |
D. | લુંડબર્ગ |
Answer» C. ગુડે અને હટૃ |
7. |
સિદ્ધાંત અને પદ્ધતિશાસ્ત્રના સંદર્ભમાં વિજ્ઞાનના મહત્વના લક્ષણો દર્શાવનાર વિદ્વાન ? |
A. | ફ્રાંકિસ |
B. | વેસ્ટર માર્ક |
C. | ગુડે અને હટૃ |
D. | લુંડબર્ગ |
Answer» A. ફ્રાંકિસ |
8. |
નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન નથી ? |
A. | રસાયણશાસ્ત્ર |
B. | અર્થશાસ્ત્ર |
C. | ઈતિહાસ |
D. | માનવશાસ્ત્ર |
Answer» A. રસાયણશાસ્ત્ર |
9. |
‘ પોતાના સમાજ કે જૂથની સંસ્કૃતિ જ શ્રેષ્ઠ તેવી માન્યતા ’....એટલે ........ |
A. | વૈજ્ઞાનિક વલણ |
B. | ઉદારતાવાદ |
C. | વસ્તુલક્ષીતા |
D. | સ્વકેન્દ્રીપણું |
Answer» D. સ્વકેન્દ્રીપણું |
10. |
“ વિજ્ઞાનોનું વિજ્ઞાન ”કોને કહેવામાં આવે છે ? |
A. | રાજ્યશાસ્ત્ર |
B. | તર્કશાસ્ત્ર |
C. | સમાજશાસ્ત્ર |
D. | માનવશાસ્ત્ર |
Answer» B. તર્કશાસ્ત્ર |
11. |
‘ ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું વિજ્ઞાન ’ એટલે….? |
A. | રાજ્યશાસ્ત્ર |
B. | તર્કશાસ્ત્ર |
C. | સમાજશાસ્ત્ર |
D. | માનવશાસ્ત્ર |
Answer» B. તર્કશાસ્ત્ર |
12. |
તર્ક્શાસ્ત્રની કઈ પદ્ધતિમાં સર્વ સામાન્ય ઘટના [સમષ્ટિ] પરથી વિશિષ્ટ [ભાગ] અંગે તારણો તારવવામાં આવે છે ? |
A. | વ્યાપ્તિ પદ્ધતિ |
B. | વ્યક્તિ-તપાસ પ્રયુક્તિ |
C. | નિગમન પદ્ધતિ |
D. | એક પણ નહિ |
Answer» C. નિગમન પદ્ધતિ |
13. |
ઘટનાથી પર કે અલિપ્ત રહી તેનું નિરિક્ષણ અને અર્થઘટન કરવાના સંશોધકના ગુણને શું કહેવાય ? |
A. | પૂર્વગ્રહ |
B. | વસ્તુલક્ષીતા |
C. | અંગત લાગણી |
D. | આત્મલક્ષીતા |
Answer» B. વસ્તુલક્ષીતા |
14. |
વસ્તુને પોતાના વિચારો,માન્યતાઓ,પૂર્વગ્રહો,મૂલ્યનિર્ણયો અનુસાર નિરિક્ષણ અને અર્થઘટન કરવાના સંશોધકના વલણને ____________ કહેવાય. |
A. | સંશયવાદ |
B. | વસ્તુલક્ષીતા |
C. | ઉદારતા |
D. | આત્મલક્ષીતા |
Answer» D. આત્મલક્ષીતા |
15. |
‘ ઇચ્છિત સમાજ ’ના નિર્માણમાં સમાજવિજ્ઞાનીની ભૂમિકા ઉપર ભાર આપનાર સમાજશાસ્ત્રી |
A. | ડો.એ.આર .દેસાઇ |
B. | ડો.એમ.એન. શ્રીનિવાસ |
C. | ડો.ડી.પી.મુકરજી |
D. | ડો.આઈ.પી. દેસાઇ |
Answer» D. ડો.આઈ.પી. દેસાઇ |
16. |
સામાજિક સંશોધન માટેસમાજવિજ્ઞાનીની‘સંકલ્પબધ્ધતા’[commitment] ઉપર ભાર આપનાર સમાજશાસ્ત્રી |
A. | ડો.એ.આર .દેસાઇ |
B. | ડો.એમ.એન. શ્રીનિવાસ |
C. | ડો.એસ.સી. દુબે |
D. | ડો.આઈ.પી. દેસાઇ |
Answer» C. ડો.એસ.સી. દુબે |
17. |
“નવું જ્ઞાનમેળવવાનો પદ્ધતિસરનોપ્રયાસ એટલે સંશોધન”...એવી સંશોધનની પરિભાષા આપનાર…? |
A. | રેડમન અને મોરી |
B. | વેસ્ટર માર્ક |
C. | ગુડે અને હટૃ |
D. | લુંડબર્ગ |
Answer» A. રેડમન અને મોરી |
18. |
વૈજ્ઞાનિક પદ્ધતિ, મૌલિક પ્રદાન, વૈજ્ઞાનિક પ્રક્રિયા, વૈજ્ઞાનિક સાહસ, વૈજ્ઞાનિક વલણ, હેતુલક્ષીતા,વસ્તુલક્ષીતા ખ્યાલો અને સિધાંતોનું ઘડતર,શૈક્ષણિક પ્રવૃતિ,સામાજિક જીવનની વાસ્તવિક રજૂઆત ...વગેરે શેના લક્ષણો છે ? |
A. | ઉત્ક્રાંતિના |
B. | સમાજિકિકરણના |
C. | સામાજિક પરિવર્તનના |
D. | સામાજિક સંશોધનના |
Answer» D. સામાજિક સંશોધનના |
19. |
સામાજિક સંશોધનનું મહત્વ નક્કી કરતા મુખ્ય બે માપદંડો ક્યા છે ? |
A. | સંશોધનની યોજના અને સંશોધન માહિતી |
B. | સંશોધનની યથાર્થતા અને સંશોધનની ઉપયોગીતા |
C. | સંશોધન સમસ્યા અને સંશોધનની ઉપકલ્પના |
D. | એક પણ નહી |
Answer» B. સંશોધનની યથાર્થતા અને સંશોધનની ઉપયોગીતા |
20. |
જે સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક ઉપકરણો,વૈજ્ઞાનિક ખ્યાલો તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિકસાવવાનો હોય તેવા સંશોધનોને _________ સંશોધનો કહેવાય. |
A. | કાર્યાત્મ્ક |
B. | શુદ્ધ |
C. | વ્યવહારલક્ષી |
D. | એક પણ નહી |
Answer» B. શુદ્ધ |
21. |
જે સંશોધનનો હેતુ માનવજીવનનો ઉત્કર્ષ,કલ્યાણ,માનવજીવનની સુધારણાનો કે સામાજિક સમસ્યાઓના નિવારણનો હોય તેવા સંશોધનોને ________સંશોધનો કહેવાય. |
A. | કાર્યાત્મ્ક |
B. | શુદ્ધ |
C. | વ્યવહારલક્ષી |
D. | એક પણ નહી |
Answer» C. વ્યવહારલક્ષી |
22. |
સામાજિક સંશોધન પ્રક્રિયાનું પ્રથમ સોપાન કે પગથિયું એટલે .... |
A. | અભ્યાસ પદ્ધતિ |
B. | સંશોધન યોજના |
C. | અહેવાલ લેખન |
D. | સંશોધન-વિષયની વિચારણા અને પસંદગી |
Answer» D. સંશોધન-વિષયની વિચારણા અને પસંદગી |
23. |
સંશોધનકાર્યને દિશાસૂચન આપવા માટેનું તાર્કિક અને આયોજિત સાધન એટલે .... |
A. | માહિતીનું પૃથ્થકરણ |
B. | સંશોધન યોજના |
C. | અહેવાલ લેખન |
D. | ઉપકલ્પના |
Answer» B. સંશોધન યોજના |
24. |
‘ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સાયન્સ રીસર્ચ ’- [ ICSSR]નીસ્થાપના ક્યારે થઇ ? |
A. | 1969 |
B. | 1991 |
C. | 1999 |
D. | 1975 |
Answer» A. 1969 |
25. |
સંશોધકે અહેવાલ લેખનમાં પુસ્તકો,લેખો કે પ્રગટ - અપ્રગટ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોય તેની યાદી એટલે... |
A. | સર્વેક્ષણ |
B. | સંશોધન પૂર્વધારણા |
C. | સંદર્ભસૂચી |
D. | સંશોધન પ્રશ્ન |
Answer» C. સંદર્ભસૂચી |
26. |
સંશોધન અહેવાલ લેખન શું છે ? |
A. | સદાચાર પ્રવૃત્તિ |
B. | વૈજ્ઞાનિક પ્રવૃતિ |
C. | ધાર્મિક પ્રવૃતિ |
D. | સામાજિક પ્રવૃતિ |
Answer» B. વૈજ્ઞાનિક પ્રવૃતિ |
27. |
જે સંશોધન પાછળ માત્ર જ્ઞાન મેળવવાનો હેતુ હોય, “ જ્ઞાન ખાતર જ્ઞાન ” મેળવવાનો હેતુ હોય તેવા સંશોધનને કેવું કહેવાય ? |
A. | સમસ્યા નિવારણ |
B. | મૂળભૂત |
C. | વ્યવહારિક |
D. | ત્રણેય પ્રકારનું |
Answer» B. મૂળભૂત |
28. |
ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરીને થતાં સંશોધનને ______ સંશોધન કહેવાય. |
A. | પ્રયોગાત્મક |
B. | શુદ્ધ |
C. | ઐતિહાસિક |
D. | વ્યવહારલક્ષી |
Answer» C. ઐતિહાસિક |
29. |
૧૯મી સદીમાં પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ,દર્ખેમ ,કાર્લ માર્ક્સ અને મેક્સવેબરે કેવા સંશોધનો કર્યા હતા ? |
A. | શુદ્ધ |
B. | ઐતિહાસિક |
C. | વ્યવહારલક્ષી |
D. | કાર્યાત્મ્ક |
Answer» B. ઐતિહાસિક |
30. |
ક્યા ભારતીય સમાજશાસ્ત્રી કે જેમનો ભારતના રામપુરા ગામનો અભ્યાસ,જે અનુભવજન્ય ક્ષેત્ર સંશોધન છે અને જે ‘The Remembered village ’શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. |
A. | ડો.એ.આર .દેસાઇ |
B. | ડો. એમ.એન.શ્રીનિવાસ |
C. | ડો.ડી.પી.મુકરજી |
D. | ડો.આઈ.પી. દેસાઇ |
Answer» B. ડો. એમ.એન.શ્રીનિવાસ |
31. |
ક્યા ભારતીય સમાજશાસ્ત્રી કે જેમનો ભારતના સમીરપત ગામનો અભ્યાસ,જે અનુભવજન્ય ક્ષેત્ર સંશોધન છે અને જે ‘Indian village ’શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. |
A. | ડો.એસ.સી. દુબે |
B. | ડો. એમ.એન.શ્રીનિવાસ |
C. | ડો.ડી.પી.મુકરજી |
D. | ડો.આઈ.પી. દેસાઇ |
Answer» A. ડો.એસ.સી. દુબે |
32. |
વસ્તુલક્ષી વિગતપૂર્ણ અનુભવજન્ય ક્ષેત્ર સંશોધનોની આવશ્યકતા ઉપર ભાર મુકનાર સૌ પ્રથમસમાજશાસ્ત્રી.....હતા. |
A. | રેડમન અને મોરી |
B. | વિલિયમ થોમસ |
C. | ગુડે અને હટૃ |
D. | લુંડબર્ગ |
Answer» B. વિલિયમ થોમસ |
33. |
સમાજજીવનની જે ઘટના કે પ્રશ્ન નવો હોય,તેવી ઘટનાકે પ્રશ્નની જાણકારી મેળવવા માટે થતું સંશોધન એટલે .... |
A. | આરંભિક સંશોધન |
B. | વ્યવહારલક્ષી સંશોધન |
C. | ખુલ્લાસત્મક સંશોધન |
D. | સૈદ્ધાંતિક સંશોધન |
Answer» A. આરંભિક સંશોધન |
34. |
સામાજિક ઘટનાના લક્ષણો કે અન્ય સામાજિક ઘટના સાથે સંબંધ વર્ણવાના હેતુથીથતું સંશોધન…? |
A. | આરંભિક સંશોધન |
B. | વ્યવહારલક્ષી સંશોધન |
C. | ખુલ્લાસત્મક સંશોધન |
D. | વર્ણાત્મક |
Answer» D. વર્ણાત્મક |
35. |
જે સામાજિક સંશોધનમાં કેવી રીતે ? [How] અને શા માટે ?[Why]- એવા પ્રશ્નોનો ઉત્તર મળે તેવા સંશોધનોને કેવા પ્રકારના સંશોધનો કહેવાય ? |
A. | આરંભિક સંશોધન |
B. | વ્યવહારલક્ષી સંશોધન |
C. | ખુલ્લાસત્મક સંશોધન |
D. | વર્ણાત્મક |
Answer» C. ખુલ્લાસત્મક સંશોધન |
36. |
આધુનિક વિજ્ઞાનની પ્રયોગપદ્ધતિનો ઉપયોગ કરીને સામાજિક વિજ્ઞાનોમાં પ્રયોગપદ્ધતિનો પાયો નાંખનાર વિદ્વાન.... |
A. | રેડમન અને મોરી |
B. | વિલિયમ થોમસ |
C. | સ્ટુઅર્ટ ચેપી |
D. | લુંડબર્ગ |
Answer» C. સ્ટુઅર્ટ ચેપી |
37. |
સમાજશાસ્ત્રમાં કેવા પ્રકારના સંશોધનો હાથ ધરવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે ? |
A. | પ્રયોગાત્મક સંશોધન |
B. | વ્યવહારલક્ષી સંશોધન |
C. | ખુલ્લાસત્મક સંશોધન |
D. | વર્ણાત્મક |
Answer» A. પ્રયોગાત્મક સંશોધન |
38. |
“ ઉત્તર ગુજરાતમાં કોરોનાની મહામારીની શિક્ષણક્ષેત્રે અસરો ”--- એ ક્યા પ્રકારનું સામાજિક સંશોધન કહેવાશે ? |
A. | આરંભિક સંશોધન |
B. | વ્યવહારલક્ષી સંશોધન |
C. | ખુલ્લાસત્મક સંશોધન |
D. | વર્ણાત્મક |
Answer» A. આરંભિક સંશોધન |
39. |
દરેક વિજ્ઞાનને સમજવાના _______ એ બૌદ્ધિક સાધનો છે. |
A. | ઉપકરણો |
B. | પ્રશ્નાવલીઓ |
C. | ખ્યાલો |
D. | એક પણ નહી |
Answer» C. ખ્યાલો |
40. |
ખ્યાલ [ Concept]માટે અન્ય ક્યા શબ્દોનો ઉપયોગ થાય છે ? |
A. | સંકલ્પના |
B. | વિભાવના |
C. | A અને B |
D. | એક પણ નહી |
Answer» C. A અને B |
41. |
અભ્યાસની ઘટનાને પ્રતિક દ્વારા વ્યક્ત કરતો શબ્દ [ Term ] એટલે ? |
A. | ખ્યાલ |
B. | યોજના |
C. | ઉપકલ્પના |
D. | અહેવાલ |
Answer» A. ખ્યાલ |
42. |
સમાજ, સમુદાય, સ્તરરચના,સામાજિક રચના,દરજ્જો, ભૂમિકા , ધોરણ વગેરે સમાજશાસ્ત્રીય _________ છે |
A. | ખ્યાલ |
B. | યોજના |
C. | ઉપકલ્પના |
D. | ખ્યાલો |
Answer» D. ખ્યાલો |
43. |
વાસ્તવિક ઘટનાની રજૂઆત અને વિશ્લેષણ કરવાનું તાર્કિક સાધન એટલે ..... |
A. | હેતુ |
B. | પૂર્વધારણા |
C. | ખ્યાલ |
D. | માન્યતા |
Answer» C. ખ્યાલ |
44. |
પ્રત્યેક વિજ્ઞાનને પોતાનો અભ્યાસક્રમ શક્ય બનાવવા અને સિદ્ધાંત સુધી પહોંચવા માટે પોતાના વિશિષ્ટ અર્થ ધરાવતા શબ્દો હોય છે, જેને ________કહેવાય. |
A. | માહિતી |
B. | વિભાવના |
C. | ખ્યાલ |
D. | ઉપકલ્પના |
Answer» B. વિભાવના |
45. |
વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆતમાં સ્વીકારેલું એવું વિધાન કે,જેની યથાર્થતા ચકાસવાની હજી બાકી છે. |
A. | પ્રશ્નાવલીઓ |
B. | ઉપકલ્પના |
C. | ખ્યાલ |
D. | યોજના |
Answer» B. ઉપકલ્પના |
46. |
ખ્યાલાત્મ્ક સ્પષ્ટતા, અનુભવજન્ય સંદર્ભ, ચોક્કસાઈપૂર્ણ, ઉપલબ્ધ પ્રયુક્તિઓ અને પુર્વસ્થાપિત સિદ્ધાંત સાથે સબંધિત...વગેરે લક્ષણો ગુડે અને હટૃ નામના લેખકોએ શેના આપ્યા છે ? |
A. | માહિતી |
B. | સમાજ |
C. | ઉપકલ્પના |
D. | યોજના |
Answer» C. ઉપકલ્પના |
47. |
સામાન્ય સંસ્કૃતિ , વિજ્ઞાન , ઉપમા અને વિજ્ઞાનીના વ્યક્તિગત અનુભવો આ ચાર બાબતો શું છે ? |
A. | સંશોધન યોજના |
B. | સંશોધનના પ્રકારો |
C. | ઉપકલ્પનાના પ્રકારો |
D. | ઉપકલ્પનાના સ્ત્રોતો |
Answer» D. ઉપકલ્પનાના સ્ત્રોતો |
48. |
દક્ષિણ ભારતના કુર્ગ લોકોમાં ધર્મ અને સમાજ નામના અભ્યાસમાં ક્યા જાણીતા સમાજશાસ્ત્રીને સંસ્કૃતિકરણની પ્રક્રિયા નિરિક્ષણ તરીકે વિશિષ્ટ વ્યક્તિગત અનુભવ થયો હતો ? |
A. | ડો.એસ.સી. દુબે |
B. | તારા બેન |
C. | ડો. એમ.એન. શ્રીનિવાસ |
D. | ડો.આઈ.પી. દેસાઇ |
Answer» C. ડો. એમ.એન. શ્રીનિવાસ |
49. |
ડાર્વિનનો જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત શેના આધારે શોધાયો હતો ? |
A. | વિજ્ઞાન |
B. | વિશિષ્ટ વ્યક્તિગત અનુભવો |
C. | સંસ્કૃતિ |
D. | ઉપમા |
Answer» B. વિશિષ્ટ વ્યક્તિગત અનુભવો |
50. |
નીચેનામાંથી ક્યુ ઉપક્લ્પનાનું કાર્ય નથી ? |
A. | માર્ગદર્શન |
B. | ક્ષેત્ર નિર્ધારિત |
C. | સિદ્ધાંતની રચના |
D. | સંશોધનની પ્રયુક્તિ નિર્ધારણમાં મુશ્કેલી |
Answer» D. સંશોધનની પ્રયુક્તિ નિર્ધારણમાં મુશ્કેલી |